Thursday, July 16, 2026
Homenationalજમ્મુ કાશ્મીરમાં 22 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ, રાજયપાલ શાસન સમાપ્ત

જમ્મુ કાશ્મીરમાં 22 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ, રાજયપાલ શાસન સમાપ્ત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

જમ્મુ કાશ્મીરમાં 6 મહિનાનું રાજ્યપાલ શાસન સમાપ્ત થયા બાદ બુધવારે મધ્યરાત્રેથી રાષ્ટ્રયપતિ શાસન લાગૂ થઈ જશે. મહેબુબા મુફ્તીની ગઠબંધન સરકાર જૂનમાં BJPએ સમર્થન વાપસ લીધા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજયપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક વહીવટ પર હસ્તાક્ષર કર્યા છે જેથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ જશે. અગાઉ વર્ષ 1990થી 1996 સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અલગ બંધારણ છે. જમ્મુ કાશ્મીરના બંધારણની કલમ 92ના હેઠળ ત્યાં છ મહિનાનું રાજયપાલ શાસન આવશ્યક છે. આ તેના હેઠળ વિધાનસભા બધી સત્તા રાજ્યપાલ પાસે હોય છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here