Monday, September 14, 2026
HomeGujaratજામવાળા એનિમલ કેર સેન્ટરમાં 31 સિંહોને વિદેશથી આવેલી વેક્સીન આપવાનું શરૂ

જામવાળા એનિમલ કેર સેન્ટરમાં 31 સિંહોને વિદેશથી આવેલી વેક્સીન આપવાનું શરૂ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે જામવાળા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યો હતો. વેક્સીન ક્યારે અાપવી તે મુદ્દે વનવિભાગના અધિકારીઓ અને ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. બાદમાં અહીં રેસ્ક્યુ કરી રાખવામાં આવેલા 31 સિંહોને વિદેશથી આવેલી વેક્સીન આપવાનું શરૂં કર્યું છે.

દલખાણીયા રેન્જમાંથી રેસ્કયુ કરી સિંહોને અહીં ઓબ્ઝર્વેશનમાં રખાયા છે

વાઇરસની દહેશતના કારણે 31 સિંહોને દલખાણીયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્જર્વેશનમાં રાખવા આવ્યા છે. ગીર વિસ્તારમાં એક પછી એક એમ સિંહોના ટપોટપ મોત બાદ સફાળા જાગેલા વન વિભાગે 500થી વધુ વન કર્મીઓ દ્વારા ગીરને ખૂંદી નાખ્યું અને દલખાણીયા વિસ્તારમાંથી 31 સિંહોને રેસ્કયુ કરી જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડ્યા છે. જ્યારે 5 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રખાયા છે. જામવાળા એનિમલ કેર સેન્ટરમા વિદેશથી આવેલી વેક્સીન સિંહોને આપવાની કામગીરી શરૂ થઇ ગઇ હતી. તબીબો દ્વારા વેકિસીન આપવામાં આવી રહી છે. સિંહોના મોતની તપાસમાં અમુક સિંહો વાઇરસના કારણે મોત થયાનું બહાર આવ્યું છે. આખરે વન વિભાગે વિદેશથી વેકિસીન મંગાવવાની ફરજ પડી હતી.

જામવાળઆ એનિમલ કેર સેન્ટર હાઉસફૂલ

માદા સિંહ-13

સિંહ બાળ- 13

નર સિંહ-5

.in/news/SAU-JUN-OMC-LCL-31-lion-given-vatcine-in-jamvala-animal-ceter-of-gir-gujarati-news-5966584-PHO.html?ref=ht&seq=1
.in/news/SAU-JUN-OMC-LCL-31-lion-given-vatcine-in-jamvala-animal-ceter-of-gir-gujarati-news-5966584-PHO.html?ref=ht&seq=1

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here