Monday, September 14, 2026
Homenationalતેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે

તેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવી દિલ્હી,તા. ૯
રેલવે યુનિયનોની જારદાર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી વચ્ચે આખરે રેલવે દ્વારા ટ્રેનોના સંચાલન માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે હાથ મિલાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ સૌથી પહેલા પ્રાઇવેટ કંપની દ્વારા ચલાવવામાં આવનાર છે. આ ટ્રેન પ્રાઇવેટ ઓપરેટર દ્વારા ચલાવવામાં આવનાર પ્રથમ ટ્રેન બનનાર છે. આના માટેના તમામ પાસા પર તૈયારી કરી લેવામાં આવી છે. રેલવે પોતાની બે ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા આ દિશામાં આગળ વધવાના સંકેત બાદથી જ રેલવે યુનિયનો દ્વારા જારદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેલવે યુનિયને ટ્રેનના સંચાલનને ખાનગી હાથમાં સોંપવાની કોઇ હિલચાલનો વિરોધ કર્યો છે. રેલવે બોર્ડ એક અન્ય રૂટ પર આગળ વધવાની તૈયારીમાં છે. આ રૂટ પણ ૫૦૦ કિલોમીટરના અંતરની હદમાં જ રહેશે. રેલવે બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ દિલ્હી-લખનૌ પ્રથમ રૂટ છે જેના પર ચાલનાર ટ્રેનોનુ સંચાલન પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ સંબંધમાં એક મહિનાની અંદર જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આઇઆરસીટીસી દ્વારા તેના મોડલ પર કામ કરવામાં આવી રહ્યુ છે.
તમામ લોકો જાણે છે કે દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસની જાહેરાત વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી. જા કે હાલમાં જારી કરવામાં આવેલા ટાઇમ ટેબલમાં આને સામેલ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ આ રૂટની ખુબ રાહ જાવામાં આવી રહી હતી તે પૈકીની એક ટ્રેન હતી. હાલમાં આ ઉત્તરપ્રદેશના આંનદનગર રેલવે સ્ટેશનના પા‹કગમાં છે. ટ્રેન સંચાલનના સંબંધમાં બોલી લગાવવામાં આવ્યા બાદ આને ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવનાર છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here