Thursday, July 16, 2026
Homenationalતેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે

તેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી,તા. ૯
રેલવે યુનિયનોની જારદાર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી વચ્ચે આખરે રેલવે દ્વારા ટ્રેનોના સંચાલન માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે હાથ મિલાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ સૌથી પહેલા પ્રાઇવેટ કંપની દ્વારા ચલાવવામાં આવનાર છે. આ ટ્રેન પ્રાઇવેટ ઓપરેટર દ્વારા ચલાવવામાં આવનાર પ્રથમ ટ્રેન બનનાર છે. આના માટેના તમામ પાસા પર તૈયારી કરી લેવામાં આવી છે. રેલવે પોતાની બે ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા આ દિશામાં આગળ વધવાના સંકેત બાદથી જ રેલવે યુનિયનો દ્વારા જારદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેલવે યુનિયને ટ્રેનના સંચાલનને ખાનગી હાથમાં સોંપવાની કોઇ હિલચાલનો વિરોધ કર્યો છે. રેલવે બોર્ડ એક અન્ય રૂટ પર આગળ વધવાની તૈયારીમાં છે. આ રૂટ પણ ૫૦૦ કિલોમીટરના અંતરની હદમાં જ રહેશે. રેલવે બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ દિલ્હી-લખનૌ પ્રથમ રૂટ છે જેના પર ચાલનાર ટ્રેનોનુ સંચાલન પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ સંબંધમાં એક મહિનાની અંદર જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આઇઆરસીટીસી દ્વારા તેના મોડલ પર કામ કરવામાં આવી રહ્યુ છે.
તમામ લોકો જાણે છે કે દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસની જાહેરાત વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી. જા કે હાલમાં જારી કરવામાં આવેલા ટાઇમ ટેબલમાં આને સામેલ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ આ રૂટની ખુબ રાહ જાવામાં આવી રહી હતી તે પૈકીની એક ટ્રેન હતી. હાલમાં આ ઉત્તરપ્રદેશના આંનદનગર રેલવે સ્ટેશનના પા‹કગમાં છે. ટ્રેન સંચાલનના સંબંધમાં બોલી લગાવવામાં આવ્યા બાદ આને ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવનાર છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here