Wednesday, August 26, 2026
HomeGujaratAhmedabadપાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

પાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અમદાવાદ,તા.૧૨
રાજ્ય સરકારે વરસાદના વહી જતા પાણીને જે તે ગામમાં જ સંચય કરવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ જળ અભિયાન અંતર્ગત છેલ્લા એક વર્ષમાં સુરત જિલ્લામાં ૨૦૧ તળાવો, બનાસકાંઠા જિલ્લામાં ૨૧૯ તળાવો, જ્યારે છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૧૨૦ તળાવો, વડોદરા જિલ્લામાં ૪૪ તળાવો અને ભરૂચ જિલ્લામાં ૯૭ તળાવો એમ પાંચ જિલ્લાઓમાં કુલ ૬૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે; તેમ વિધાનસભાગૃહમાં વિવિધ ધારાસભ્ય દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ઉંડા કરાયેલા તળાવો અંગેના પ્રશ્નનો પ્રત્યુતર આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. સુરત જિલ્લામાં તારીખ ૩૧મી માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૪૭૩.૪૫ લાખના ખર્ચે ૨૦૧ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જેના પરિણામે સુરત જિલ્લામાં ૭૧.૩૪૨ મી.ઘનફૂટ જેટલો જળસંગ્રહમાં વધારો થયો છે તેમ સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિ બલરના પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ શરૂ કરાયેલા કામો એપ્રિલથી શરૂ કરીને ચોમાસું આવતા પહેલા જ ઉનાળામાં પૂર્ણ કરી દેવામાં આવે છે, જેથી કરીને પાણીનો યોગ્ય જળસંચય થઈ શકે તેમ મંત્રીએ વધુ વિગત આપતા ગૃહમાં કહ્યું હતું.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here