Wednesday, July 15, 2026
Homenationalબોધગયા સીરિયલ બ્લાસ્ટઃ તમામ પાંચય આરોપીઓ દોષીત

બોધગયા સીરિયલ બ્લાસ્ટઃ તમામ પાંચય આરોપીઓ દોષીત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગયા (બિહાર): ભગવાન બુદ્ધનાં જ્ઞાન સ્થળ બોધગયામાં વર્ષ ૨૦૧૩માં થયેલા નવ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે આજે તમામ પાંચેય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજ મનોજકુમારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આજે ચુકાદો સંભળાવ્યો હતો.

અદાલતે જણાવ્યું હતું કે દોષિત જાહેર કરેલા તમામ પાંચ આરોપીઓને ૩૧ મેના રોજ સજા સંભળાવવામાં આવશે. બોધગયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી માટે પાંચ આરોપીઓને આજે એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી શરૂ થઈ તે પહેલાં મહાબોધિ મંદિરમાં દોષિતોને કડક સજા થાય અને વિશ્વ શાંતિ માટે બૌદ્ધ ભિક્ષુઓની સ્પેશિયલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ૭ જુલાઈ ૨૦૧૩ના રોજ બોધગયામાં નવ સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને ત્રણ અલગ અલગ સ્થળોએથી જીવતા બોમ્બ મળી આવ્યા હતા. આ સમગ્ર બ્લાસ્ટની તપાસ દેશની સૌથી મોટી સંસ્થા એનઆઈએ કરી રહી હતી. એનઆઈએ દ્વારા બોમ્બ બ્લાસ્ટમાં છ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમને પટણાની બેઉ જેલમાં રાખવામાં આવ્યા હતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here