Thursday, July 16, 2026
Homenationalભારતના સુપર રિચ હજુ ઓછો ટેક્સ જ ચુકવે છે

ભારતના સુપર રિચ હજુ ઓછો ટેક્સ જ ચુકવે છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી, તા.૭
બજેટમાં કેન્દ્ર સરકારે ઉંચી આવકવાલા લોકો ઉપર વધુ ટેક્સ લાગૂ કર્યા છે. આનાથી આ વર્ગના લોકોમાં અસંતોષ છે. સરકારે કહ્યું છે કે, બે કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક કમાણી કરનાર લોકો પર ટેક્સ વધારવામાં આવ્યો હોવા છતાં અનેક દેશોની સરખામણીમાં આ ટેક્સ હજુ ઓછો છે. કેનેડા, અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોમાં સુપરરિચ લોકો ઉપર ખુબ વધારે ટેક્સ છે. જા કે, નારાજ લોકોની એવી દલીલ છે કે, આ દેશોમાં વધારે ટેક્સ લેવામાં આવે છે પરંતુ સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવી મફત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ શ્રેણીમાં રહેલા લોકો પબ્લક હેલ્થકેર અને એજ્યુકેશન ઉપર આધારિત નથી. બ્રિટન, ચીન અને દક્ષિણ આફ્રિકામાં વધુ આવક ધરાવતા લોકો ઉપર લાગૂ થનાર ટેક્સ સરખામણી કરી શકાય તે મુજબ છે. હવે બે કરોડથી ઉપરની આવક પર ૩૯ ટકા ઇન્કમટેક્સની ચુકવણી કરવી પડશે જ્યારે પાંચ કરોડથી ઉપરની આવકવાળા લોકોને ૪૨.૭ ટકા જેટલો ઉલ્લેખનીય ટેક્સ ચુકવવાની જરૂર પડશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here