Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

ભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કચ્છઃ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજની મુલાકાત લેશે. આ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય વિભાગની ટીમ એક રિપોર્ટ પણ તૈયાર કરશે અને બાદમાં તે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.

મહત્વનું છે કે આ હોસ્પિટલમાં છેલ્લાં 17 દિવસમાં કુલ 19 બાળકોનાં મોત નિપજ્યાં છે. અદાણી સંચાલીત આ હોસ્પિટલમાં જે રીતે બાળકોનાં મોત થઇ રહ્યાં છે તે રીતે તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ક્યા કારણોસર બાળકોનાં મોત થઈ રહ્યાં છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલા જી.કે જનરલ હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બાળકોનાં મોત થયાનો મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો ત્યારે હાલ નવજાત શિશુઓ સહિતનાં બાળકો મૃત્યુ પામવાની ઘટનાને લઇને આ હોસ્પિટલ વિશેષ રીતે ચર્ચાનું કેન્દ્ર બની છે.

તેવામાં આજે કોંગ્રેસનાં આગેવાનો તેમજ વાલીઓએ પણ મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે જી. કે જનરલ હોસ્પિટલનાં સંચાલકો દ્વારા આ આક્ષેપને ફગાવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ એવી પણ માહિતી મળી હતી કે, જી.કે. હોસ્પિટલનાં ICUમાં દાખલ રરથી ર૩ બાળકો પૈકી અનેક બાળકોને વાલીઓ બીકનાં મારે લઈ ગયા હતાં

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here