Monday, September 14, 2026
HomeGujaratAhmedabadભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

ભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

કચ્છઃ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજની મુલાકાત લેશે. આ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય વિભાગની ટીમ એક રિપોર્ટ પણ તૈયાર કરશે અને બાદમાં તે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.

મહત્વનું છે કે આ હોસ્પિટલમાં છેલ્લાં 17 દિવસમાં કુલ 19 બાળકોનાં મોત નિપજ્યાં છે. અદાણી સંચાલીત આ હોસ્પિટલમાં જે રીતે બાળકોનાં મોત થઇ રહ્યાં છે તે રીતે તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ક્યા કારણોસર બાળકોનાં મોત થઈ રહ્યાં છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલા જી.કે જનરલ હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બાળકોનાં મોત થયાનો મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો ત્યારે હાલ નવજાત શિશુઓ સહિતનાં બાળકો મૃત્યુ પામવાની ઘટનાને લઇને આ હોસ્પિટલ વિશેષ રીતે ચર્ચાનું કેન્દ્ર બની છે.

તેવામાં આજે કોંગ્રેસનાં આગેવાનો તેમજ વાલીઓએ પણ મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે જી. કે જનરલ હોસ્પિટલનાં સંચાલકો દ્વારા આ આક્ષેપને ફગાવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ એવી પણ માહિતી મળી હતી કે, જી.કે. હોસ્પિટલનાં ICUમાં દાખલ રરથી ર૩ બાળકો પૈકી અનેક બાળકોને વાલીઓ બીકનાં મારે લઈ ગયા હતાં

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here