Friday, July 17, 2026
HomeGujaratAhmedabadમહેસાણાના ડાભલા ચાર રસ્તા પર કારની ટક્કરે બે શ્રમજીવી મહિલાના કરુણ મોત

મહેસાણાના ડાભલા ચાર રસ્તા પર કારની ટક્કરે બે શ્રમજીવી મહિલાના કરુણ મોત

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

અમદાવાદ: મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર આજે વહેલી સવારે મજૂરીએ જઇ રહેલી બે શ્રમજીવી મહિલાઓને પૂરપાટઝડપે અને બેફામ રીતે કાર હંકારતા ઇકો કાર(GJ019 AM0978)ના ચાલકે અડફેટે લેતા મહિલાઓ રોડ ઉપર પટકાઇ હતી, બંને શ્રમજીવી મહિલાઓના ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ખાસ કરીને શ્રમજીવી આલમમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. રોષે ભરાયેલા શ્રમજીવી પરિવારના લોકોએ આરોપી કારચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેને સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. પોલીસે પણ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ જરુરી ગુનો દાખલ કરી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી. ઇકો કારચાલકે પોતાનું વાહન એટલી હદે બેફામ ચલાવી બંને શ્રમજીવી મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી કે, તેમાં બંને મહિલાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં હંસાબેન નટવરલાલ પરમાર(ઉં.વ.55) અને ખેમીબેન નારણભાઈ પરમાર(ઉં.વ.60) નામની બંને શ્રમજીવી મહિલાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા. બીજીબાજુ, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. ત્યાર બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને મૃતક મહિલાઓ વસઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બંને શ્રમજીવી મહિલાઓ્ના મોતને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને શ્રમજીવી પરિવાર અ્ને તેમના વર્ગમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી , રોષે ભરાયેલા શ્રમજીવી લોકોએ આરોપી કારચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here