Friday, June 26, 2026
Homenationalમાલદિવના રાષ્ટપતિ ભારતના પ્રવાસે, બંન્ને દેશ વચ્ચે થયા 4 MoU

માલદિવના રાષ્ટપતિ ભારતના પ્રવાસે, બંન્ને દેશ વચ્ચે થયા 4 MoU

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહિલ ત્રણ દિવસની ભારતની રાજકિય યાત્રા પર છે. એક મહિના પહેલા સત્તા સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેમની આ ભારત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ વચ્ચે વાતચીત થઇ. આ વાતચીતનો લક્ષ્ય બંન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવાનો છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, માલદિવના આર્થિક વિકાસ માટે 1.4 બિલિયન ડોલરની ભારત મદદ કરશે. આ સિવાય બંન્ને દેશો વચ્ચે 4 વિષયો પર સમજુતી થઇ જેમાં વિઝાને લઇને સરળતા આપવાનો મુદ્દો સામેલ છે. તેમજ બંન્ને દેશો વચ્ચો કનેક્ટિવિટી બનાવવા ભારતે સહયોગ આપશે.

આ મુલાકાત દરમિયાન ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલે કહ્યું કે, ભારત અમારો નજીકનો દેશ છે અને બંન્ને દેશોના લોકો મિત્રતા અને સાંસ્કૃતિક સમાનતાના સંબંધે જોડાયેલા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here