Wednesday, July 15, 2026
HomeGujaratયમનનાં દરિયામાં 10 ખલાસીઓ સાથેનું સલાયાનું જહાજ સંપર્ક વિહોણુ

યમનનાં દરિયામાં 10 ખલાસીઓ સાથેનું સલાયાનું જહાજ સંપર્ક વિહોણુ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

દરિયામાં વાવાઝોડાની આગાહી પછી ગુજરાતનાં દરિયા કિનારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો યમનનાં દરિયામાં ગુજરાતનાં દ્વારકાનાં સલાયાનું જહાજ સંપર્ક વિહોણુ થયું છે. આ સમાચાર મળતા જ સુરક્ષા એજન્સીઓમાં હરકતમાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સંપર્ક વિહોણા જહાજની શોધ શરૂ કરી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સલાયાનું જહાજ યમનનાં દરિયામાં સંપર્ક વિહોણુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી આ જહાજ સાથે સંપર્ક સધાયો નથી. આ જહાજ દ્વારકાનાં સલાયાનું આતા-એ-ખ્વાજા છે જે સંપર્ક વિહોણુ થયું છે. આ જહાજમાં 10 જેટલા ખલાસીઓ છે. યમનનાં દરિયામાં ખરાબ હવામાનનાં કારણે આતા-એ-ખ્વાજા જહાજ સાથે સંપર્ક ટૂટી ગયો છે. જો કે સુરક્ષા એજન્સીઓ જહાજ સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહી છે.

જહાજ સંપર્ક વિહોણુ થતા 10 ખલાસીઓ સાથે પણ સંપર્ક થઇ શક્યો નથી જેને કારણે તેમના પરિવારનો જીવ અધ્ધર થયો છે. તંત્ર દ્વારા જહાજને શોધી કાઢવાનું પરિવારોને આશ્વાસન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા હવામાન વિભાગ દ્વારા બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

/dhwarka-salaya-boat-missing-in-yemen-sea-gujarat
/dhwarka-salaya-boat-missing-in-yemen-sea-gujarat

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here