Wednesday, July 8, 2026
Homenationalરામપુરનાં સાંસદ આઝમખાનની મુશ્કેલીઓમાં વધારો, બીનજામીનપાત્ર વોરંટ કરાયુ ઈશ્યુ

રામપુરનાં સાંસદ આઝમખાનની મુશ્કેલીઓમાં વધારો, બીનજામીનપાત્ર વોરંટ કરાયુ ઈશ્યુ

Date:

Related stories

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

અમદાવાદ મંડળે જૂન-2026માં વાણિજ્યિક ક્ષેત્રે સર્જ્યો નવો કીર્તિમાન₹606.43 કરોડની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન-2026 દરમિયાન મંડળ રેલ પ્રબંધક...

ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદ મંડળે ચોમાસા દરમિયાન સુરક્ષિત રેલ સંચાલન માટેની તૈયારીઓની...

મુસાફરોની સુરક્ષા અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે...

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે,...

સમાજવાદી પાર્ટીથી રામપુરનાં સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હવે આઝમ ખાન વિરૂદ્ધ બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઝમ ખાનના નિવાસ સ્થાને સીજેએમ કોર્ટે નોટિસ પણ ફટકારી છે.

એસીજીએમ ફર્સ્ટ રામપુરના ન્યાયાલયથી 2010માં થાના સ્વારમાં ધારા 171G હેઠળ નોંધાયેલાં મામલામાં કોર્ટે આઝમ ખાનના નામે વોરંટ ઈશ્યૂ કર્યો છે. નોટિસમાં આઝમ ખાનને 11મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે. આઝમ ખાન વિરૂદ્ધ પોતાના રિસોર્ટમાં વીજળી અને પાણીની ચોરીનો આરોપ છે.

જેથી આ મામલે આઝમ ખાન વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા આઝમ ખાન વિરૂદ્ધ પુસ્તક અને મૂર્તિ ચોરીનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર ખેડૂતોની જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. જેથી અત્યાર સુધીમાં કુલ 80 જેટલા કેસ આઝમ ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યા છે.લ્યો બોલો! ચંપલ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પણ કપાશે ચાલાન, બીજી વાર ઝડપાયા તો સીધાં જેલ ભેગા થઇ જશો

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

અમદાવાદ મંડળે જૂન-2026માં વાણિજ્યિક ક્ષેત્રે સર્જ્યો નવો કીર્તિમાન₹606.43 કરોડની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન-2026 દરમિયાન મંડળ રેલ પ્રબંધક...

ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદ મંડળે ચોમાસા દરમિયાન સુરક્ષિત રેલ સંચાલન માટેની તૈયારીઓની...

મુસાફરોની સુરક્ષા અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે...

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here