Monday, September 14, 2026
HomeGujaratલો કોલેજોમાં એલએલબીની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ નથી : ABVPના કલેકટર કચેરી...

લો કોલેજોમાં એલએલબીની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ નથી : ABVPના કલેકટર કચેરી ખાતે દેખાવો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટી સહિત રાજ્યની તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં એલએલબીની પ્રવેશ કાર્યવાહી હજી શરૂ થઈ નથી અને તેને લઈને આજે એબીવીપીએ કલેકટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા.એબીવીપીએ કહ્યું હતું કે, એલએલબીની પ્રવેશ પ્રક્રિયા વહેલી તકે ચાલુ કરવામાં આવે. કારણકે હવે તો ઓગસ્ટ મહિનો પણ પૂરો થવા આવ્યો છે. સાથે-સાથે ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણો પ્રમાણે અધ્યાપકોની ભરતી કરવામાં આવે તેમજ આ કોલેજોમાં સરકારી પ્રતિ વિદ્યાર્થીને અપાતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે.એબીવીપીએ રજૂઆત કરતા કહ્યું હતું કે, અર્ધ સરકારી કોલેજોના પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ આવી રહ્યો નથી. ગત વર્ષે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતા સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here