Thursday, July 16, 2026
HomeGujaratવડોદરામાં પૂર વચ્ચે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યાં

વડોદરામાં પૂર વચ્ચે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યાં

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વડોદરા : વડોદરા શહેર ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે ત્યારે વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને અસરગ્રસ્ત રહેવાસીઓને રાહત આપવા માટે વિવિધ પહેલ કરી છે.યતિન ગુપ્તે અને સુશ્રી શીતલ ભાલેરાવના સમર્પિત નેતૃત્વ હેઠળ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન વડોદરામાં પૂરની ગંભીર પરિસ્થિતિ સામે સક્રિયપણે પ્રતિભાવ આપી રહ્યું છે. હાલમાં શહેરમાં પાણી ભરાઇ ગયું છે તથા ઘણાં ઘરોમાં પાણી પ્રવેશી જતાં સામાન્ય જનજીવનમાં વિક્ષેપ સર્જાયો છે તથા લોકો મૂશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફાઉન્ડેશન શહેરના વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્ત રહેવાસીઓને ફૂડ પેકનું વિતરણ કરી રહ્યું છે. વોર્ડવિઝાર્ડના કર્મચારીઓ સહિત 15 થી 20 સ્વયંસેવકોની એક ટીમ, આશરે 10 ટ્રેક્ટર અને આવશ્યક પુરવઠોથી સજ્જ, પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા તમામ લોકોને પૂરી કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here