Thursday, July 16, 2026
HomeEntertainmentBollywoodસલમાનની કિક-૨માં હવે જેકલીનને લેવાનો નિર્ણય

સલમાનની કિક-૨માં હવે જેકલીનને લેવાનો નિર્ણય

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

મુંબઇ,તા. ૨૭
સલમાન ખાને સોશિયલ મિડિયા ઉપર આગામી ઇદ પર રજૂ થનારી પોતાની ફિલ્મ કિકના સિક્વલની જાહેરાત કરી દીધી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, ઇદ પર સલમાન ખાનની ઇન્સા અલ્લાહ રજૂ થશે

તેમાં આલિયા ભટ્ટ અભિનેત્રી તરીકે છે. જા કે, હાલમાં જ સલમાન ખાન અને ભણશાળી પ્રોડક્શન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફિલ્મ ઇન્સા અલ્લાહનું કામ રોકી દેવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ નિર્માણ થનાર નથી.

સલમાન ખાન સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિક-૨માં કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન ફરી એકવાર દેવીલાલ ઉર્ફે ડેવિલની ભૂમિકા અદા કરનાર છે.

આ ફિલ્મમાં ફરી એકવાર જેકલીન જ નજરે પડે તેવું નક્કી થઇ ચુક્યું છે. વર્ષ ૨૦૧૪માં મૂળ ફિલ્મ કિક રજૂ થઇ હતી.

ફિલ્મમાં જેકલીન એક તબીબની ભૂમિકામાં હતી. સિક્વલ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, મોટાભાગના લોકોએ જેકલીન ઉપર પસંદગી ઉતારી છે પરંતુ અંતિમ નિર્ણય સલમાન ખાન દ્વારા કરવામાં આવનાર છે. સલમાન પણ ઇચ્છે છે કે, ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકામાં જેકલીનની પસંદગી કરવામાં આવે.

હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે, સિક્વલમાં જેકલીનની જગ્યાએ દિપીકાને લેવામાં આવી શકે છે પરંતુ દિપીકાને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દિપીકા અને સલમાન ખાન હજુ સુધી કોઇપણ ફિલ્મમાં એક સાથે દેખાયા નથી. દિપીકાની ભૂમિકા સલમાન ખાન ફિલ્મોની અભિનેત્રી જેવી રહેશે નહીં. દિપીકાને લઇને એમ પણ માનવામાં આવી રહ્યું હતું.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here