Wednesday, August 26, 2026
Homenationalસાસારામમાં લોકો મરી રહ્યા છે : સરકાર કશું કરતી નથી માટે અમારે...

સાસારામમાં લોકો મરી રહ્યા છે : સરકાર કશું કરતી નથી માટે અમારે ચિંતા કરવી પડે : અમિત શાહ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સાસારામમાં રેલી ન યોજાઈ શકી તે માટે જનતાની માફી માગી : ફરીવાર આવીશ ત્યારે જરૂર આવીશ

નવાદા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજકાલ બિહારની બે દિવસની મુલાકાતે છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેઓએ આજે (રવિવારે) નવાદામાં એક જનસભાને સંબોધનમાં તેઓએ સાસારામની જનતાની માફી માગી કારણ કે તેઓ ત્યાં સભા યોજી શક્યા ન હતા પરંતુ તેઓએ કહ્યું કે, ફરીવાર આવીશ ત્યારે સાસારામ જરૂર આવીશ. વાસ્તવમાં હિંસાને લીધે તેઓ ત્યાં જઇ શક્યા ન હતા.

પોતાની રેલીમાં બિહાર સરકાર ઉપર તો તેઓ તૂટી જ પડયા હતા. સાથે કહ્યું હતું કે, અમે વહેલામાં વહેલી તકે અહીં આવીશું અને સાસારામના મહાન સમ્રાટ અશોકની સ્મૃતિમાં સમ્મેલન કરીશું.

તેઓએ વધુમાં કહ્યું કે હું ઇશ્વરને પ્રાર્થ કરૂં છું કે સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય, કારણ કે સરકારને તો કહેવાનો કોઇ અર્થ નથી. મેં આ અંગે રાજ્યપાલ લલનસિંહને કહ્યું તો તેમને ખોટું લાગ્યું, પરંતુ હું કહેવા માગું છું કે હું આ દેશનો ગૃહમંત્રી છું. બિહાર પણ આ દેશનો ભાગ છે. આપ શાંતિ વ્યવસ્થા સંભાળી શકતા નથી તેથી અમારે ચિંતા કરવી પડે છે.

અમિત શાહે લાલૂ પ્રસાદ યાદને જંગલ રાજના પ્રણેતા કહ્યા. તેમણે કહ્યું કે નીતીશ બાબુ સત્તાની ભૂખે આપને લાલૂની ગોદમાં બેસવા મજબૂર કર્યા છે. મેં આવી સ્વાર્થી સરકાર કદી જોઇ નથી જે સત્તાની લાલચમાં માત્ર પોતાને માટે જ વિચારે. તેમણે વધુમાં કહ્યું હું આજે લાલુજીને પણ કહેવા આવ્યો છું કે, આપ નીતીશ બાબુને ઓળખો. પીએમ તો તેઓ બની શકશે નહી. કારણ કે ત્યાં જગ્યા ખાલી નથી. દેશની જનતા ત્રીજીવાર પણ પીએમ પદ માટે મોદીને જ ચૂંટશે. ન તેજસ્વી સી.એમ. બનશે કે ન તો નીતીશ સીએમ.

તેઓએ વધુમાં કહ્યું કે, બિહાર સરકાર બૂરી નીયત અને બૂરી નીતિની સરકાર છે.  ભ્રષ્ટાચારનો B, અરાજકતાનો  A અને દમનનો D … આ ત્રણેય મળી આ સરકાર બની છે, તેને ઉખાડીને ફેંકી દેવી જોઇએ.

નીતીશ ઉપરર નિશાન સાધતાં શાહે કહ્યું કે, તેમણે તેમનાં જીવનમાં કેટલાયે પક્ષો બદલ્યા છે. કેટલાયે લોકો સાથે દગો કર્યો છે, પરંતુ જે યુપીએમાં તમો લાલુની સાથે તમે ગયા તેમણે બિહારને શું આપ્યું ?

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here