Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadસીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના એસો. ની જડબેસલાક હડતાળ

સીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના એસો. ની જડબેસલાક હડતાળ

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

 અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કોન્ટ્રાકટરો, બિલ્ડરોના ઉગ્ર દેખાવો યોજાયા

ગુજરાતમાં આશરે ૨૨ હજારથી વધુ કન્સ્ટ્રકશન સાઇટ સહિતની સાઇટ્સ પર કામકાજ ઠપ્પ તાં આશરે ૨૦ લાખથી વધુ મજૂરોકામદારો, શ્રમિકોની રોજગારીને ગંભીર અસર પહોંચી

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસો, બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઇ ગુજરાત(કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા), ક્રેડાઇ અમદાવાદ ગાહેડ(ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ હાઉસીંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)-અમદાવાદ સેન્ટર, ગુજરાત(એસીસીઇ) દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ

અમદાવા, તા.

        સીમેન્ટ, સ્ટીલના ઉત્પાદકો દ્વારા થઇ રહેલા કાર્ટેલાઇઝેશનના કારણે સીમેન્ટ અને સ્ટીલના ભાવોમાં ઝીંકાયેલા અસહ્ય અને બિનવ્યવહારૂ ભાવવધારાના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના પાંચ મોટા એસોસીએશન દ્વારા જે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ બહુ જડબેસલાક, સજ્જડ અને જોરદાર રીતે સફળ રહી હતી. કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના મુખ્ય પાંચ એસોસીએશનની આજની રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે ગુજરાત સહિત દેશભરમાં કન્સ્ટ્રકશન સાઇટ સહિતની સાઇટો પર અબજો કરોડના પ્રોજેક્ટ્સનું કામકાજ અટવાયુ હતુ, તો આજની હડતાળ જોરદાર રીતે સફળ રહેતા સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બીજીબાજુ, સમગ્ર ગુજરાતમાં આશરે ૨૨ હજારથી વધુ કન્સ્ટ્રકશન સાઇટ સહિતની સાઇટ્સ પર કામકાજ ઠપ્પ તાં આશરે ૨૦ લાખથી વધુ મજૂરોકામદારો, શ્રમિકોની રોજગારીને ગંભીર અસર પહોંચી હતી. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કોન્ટ્રાકટર્સ, બિલ્ડરો સહિતના સંલગ્ન ઉદ્યાગોના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિરોધદર્શક બેનરો, પ્લેકાર્ડ અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો યોજયા હતા.

        સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગન એસોસીએશનના સભ્યોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાવા પામી છે. જની હડતાળમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની સાથે સાથે બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ક્રેડાઇ ગુજરાત(કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા), ક્રેડાઇ અમદાવાદ ગાહેડ(ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ હાઉસીંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ) અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)-અમદાવાદ સેન્ટર, ગુજરાત(એસીસીઇ) અને તેના હજારો સભ્યો પણ જોડાયા હતા, જેના કારણે હડતાળ સફળ બની શકી હતી. આજની જબરદસ્ત હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ થઇ ગયુ હતુ અને તેના કારણે આશરે ૨૦ લાખથી વધુ શ્રમિકો, કામદારો અને મજૂરોની રોજગારી છીનવાઇ હતી. બીજીબાજુ, રાજય સરકાર અને કેન્દ્ર સરકારના હજારો કરોડોના પ્રોજેકટ અટવાવાની સાથે સરકારોને પણ અબજો રૂપિયાના જાહેર નાણાંનું નુકસાન સહન કરવુ પડયુ હતું. દરમ્યાન આજની હડતાળ અંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજયના પ્રમુખ કિર્તીભાઇ ઠાકર અને ક્રેડાઇ, ગુજરાતના પ્રમુખ આશિષભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્ટીલ અને સ ીમેન્ટ ઉત્પાદક કંપનીઓની બિલકુલ ગેરવાજબી, ગેરકાયદે અને અનૈતિક કાર્યપધ્ધતિને ડામવા અને ભાવો નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરવી જોઇએ. છેલ્લા એક વર્ષમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ ગેરકાયદે કાર્ટેલ રચીને અસહ્ય કૃત્રિમ ભાવવધારો ઝીંકયો છે, જેની સીધી અસર બાંધકામ અને સંલગ્ન ઉદ્યોગો પર પડી છે. બીજીબાજુ, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલડિઝલમાં પણ અસાધારણ ભાવવધારો ઝીંકાયો છે, જેના કારણે એલ્યુમિનિયમ, પીવીસી અને પેઇન્ટ્સ સહિતની અનેકવિધ સંલગ્ન ચીજવસ્તુઓના ભાવોમાં પણ ૨૫થી ૩૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે. સીમેન્ટના ભાવોમા ૨૫ ટકા અને સ્ટીલના ભાવોમાં ૪૦થી ૪૫ ટકાનો ભાવવધારો ઝીંકાતા બાંધકામ ઉદ્યોગ અને તેને સંલગ્ન ઉદ્યોગો માટે હવે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે સમગ્ર મામલે કેન્દ્ર સરકારે દરમ્યાનગીરી કરવી અત્યંત જરૂરી બન્યુ છે. અમારી આજની હડતાળ જોરદાર સફળ અને સજ્જડ રહી છે, અમે હડતાળમાં જોડાયેલા તમામ સભ્યો અને લોકોનો આભાર માનીએ છીએ.

        દરમ્યાન ક્રેડાઇ, અમદાવાદ ગાહેડના પ્રમુખ અજય પટેલ અને એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ(ઇન્ડિયા)- અમદાવાદ સેન્ટર, ગુજરાતના ચેરમેન આનંદ વી.દવેએ જણાવ્યું હતું કે, સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ અને બીટુમેનના ભાવોમાં અસહ્ય કૃત્રિમ વધારાના કારણે જાહેરક્ષેત્રના આંતરમાળખાકીય પ્રોજેકટો અટવાઇ પડશે અને સરકારોને પણ જાહેરનાણાંનું અબજો રૂપિયાનું નુકસાન સહન કરવુ પડશે. ગુજરાતમાં સીમેન્ટનું ઉત્પાદન થતુ હોવાછતાં અહીં ગેરકાયદે અને ગેરવાજબી રીતે બહારના રાજયો કરતાં પણ અસહ્ય ભાવવધારો ઝીંકાય છે, તો સ્ટીલમાં પણ બાંધકામ અને સંલગ્ન ઉદ્યોગો માટે મરણતોલ ફટકા સમાન ભાવવધારો ઝીંકાઇ રહ્યો છે, સંજોગોમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન સહિતના મોટા પાંચ એસોસીએશન દ્વારાજે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને રાજય સરકારને તાત્કાલિક દરમ્યાનગીરી કરી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે સમગ્ર ગુજરાતમાં ૨૨ હજારથી વધુ સાઇટો પર કામકાજ ઠપ્પ કરી દેવાશે, જેના કારણે ૨૦ લાખથી વધુ કામદારો, શ્રમિકો અને મજૂરોની રોજગારીને અસર પહોંચી હતી. તો બીજીબાજુ, જે બપોરે ૧૨૦૦ વાગ્યે ઉપરોકત સંગઠનોના આગેવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં વ્યું હતું. જો સીમેન્ટ અને સ્ટીલના ગેરકાયદે અને બેફામ લૂંટ ચલાવતા કાર્ટેલાઇઝેશનને નાથવા માટે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા તાકીદે કોઇ પગલાં નહી લેવામાં આવે તો, આગામી દિવસોમાં સમગ્ર આંદોલનને જલદ સ્વરૂપ પણ આપવામાં આવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. સીમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કોન્ટ્રાકટર્સ, બિલ્ડરો સહિતના સંલગ્ન ઉદ્યાગોના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વિરોધદર્શક બેનરો, પ્લેકાર્ડ અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો યોજયા હતા.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here