Friday, June 5, 2026
HomeGujaratAhmedabadસુરત: વેપારીને આવ્યો બે કરોડની ખંડણીનો ફોન,

સુરત: વેપારીને આવ્યો બે કરોડની ખંડણીનો ફોન,

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ફાયરિંગ બીજાની ઓફિસમાંઈલેક્ટ્રિક વસ્તુઓ વેચતા વેપારી બન્યા બે શખ્સોની ગેરસમજણનો ભોગ. મંગળવારે બે શખ્સોએ ઉધના વિસ્તારમાં અન્ય વેપારીના બદલે ઈલેક્ટ્રિક વસ્તુઓ વેચતા વેપારી પર ફાયરિંગ કર્યું. આ શખ્સોનો ટાર્ગેટ ખાદ્યતેલ વેચતા ભીખાચંદ્ર જૈન હતા. ભીખાચંદ્રની દુકાન પણ સિલિકોન શોપર્સના ગ્રાઉંડ ફ્લોર પર જ આવેલી છે. આ શખ્સોએ અશોક શાહ પર ફાયરિંગ કર્યું એમ માનીને કે તે ભીખાચંદ્ર જૈન છે. જો કે ફાયરિંગમાં અશોક શાહને ઈજા થઈ નથી.હેલ્મેટ પહેરેલા બે વ્યક્તિઓ બાઈક પર આવ્યા હતા, જે પૈકીનો એક બિલ્ડિંગમાં ઘૂસ્યો. તે શાહની ઓફિસની બહાર થોડીવાર ઊભો રહ્યો અને બાદમાં દુકાનમાં પ્રવેશ્યો. અને દેશી પિસ્તોલથી બે રાઉંડ ફાયરિંગ કરીને બંને ભાગી છૂટ્યા. અશોક શાહે પોલીસને જણાવ્યું કે, ”હુમલાખોરે બ્લેક હેલ્મેટ, ડાર્ક બ્લૂ શર્ટ અને જીન્સ પહેર્યું હતું.”પોલીસે જણાવ્યું કે, ફાયરિંગની થોડી મિનિટો પહેલા અશોકની સામેની દુકાનના માલિક ભીખાચંદ્ર જૈનને 2 કરોડની ખંડણી તૈયાર રાખવા માટે ફોન આવ્યો હતો. ખંડણી ન આપે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફાયરિંગ બાદ બિલ્ડર જૈનને ફરીથી ખંડણી માગતો ફોન આવ્યો હતો.” પોલીસે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને આસપાસના બિલ્ડિંગના CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.સેક્ટર 1ના JCP હરેક્રિષ્ના પટેલે કહ્યું કે, “અશોક જૈન પર ભૂલથી હુમલો કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. કારણકે બાજુની ઓફિસના બિઝનેસમેનને ખંડણી માટે ફોન આવ્યો હતો. અમને કેસની લગતી કેટલીક મહત્વની કડીઓ મળી છે અને ટૂંક સમયમાં જ કેસ ઉકેલાઈ જશે.” પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, હુમલાખોરોએ ખરેખર ભૂલથી અશોક શાહ પર ફાયરિંગ કર્યું હતું કે પછી ભીખાચંદ્રને ડરાવવા માટે આમ કર્યું. ઉધના પોલીસે જણાવ્યું કે, “ફોન કરનાર શખ્સે કોઈ ગેંગ કે ગ્રુપનું નામ લીધું નથી. એટલે આ કોઈ લોકલ ગુંડાઓ હોઈ શકે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories