Thursday, June 25, 2026
HomeGujaratસુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Laborer Dies Due To Cliff Fall In Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી બેફામ થતી હોય છે. આદરમિયાન આસુનદ્રાળી ગામે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવારમાં શોક માહોલ છવાયો છે. આ સમગ્ર મામલો ખનીજ માફિયાઓ દ્વારા દબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે અગાઉ પણ સુરેન્દ્રનગરના ખંપાળિયામાં ભેટ સીમ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક ગેસ ગળતર થતા ત્રણના મોત નિપજ્યા હતા.


સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here