Thursday, July 16, 2026
HomeGujaratસુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Laborer Dies Due To Cliff Fall In Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી બેફામ થતી હોય છે. આદરમિયાન આસુનદ્રાળી ગામે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવારમાં શોક માહોલ છવાયો છે. આ સમગ્ર મામલો ખનીજ માફિયાઓ દ્વારા દબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે અગાઉ પણ સુરેન્દ્રનગરના ખંપાળિયામાં ભેટ સીમ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક ગેસ ગળતર થતા ત્રણના મોત નિપજ્યા હતા.


સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here