Sunday, June 28, 2026
Homenational31 ડિસેમ્બરે નિવૃત્ત થશે સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવતઃ ત્રણ નામ રેસમાં

31 ડિસેમ્બરે નિવૃત્ત થશે સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવતઃ ત્રણ નામ રેસમાં

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભારતીય સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવત ૩૧ ડિસેમ્બરે રિટાયર્ડ થઈ રહ્યા છે જે અંતર્ગત તેમના ઉત્તરાધિકારીની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા સેનાઅધ્યક્ષની રેસમાં લેફ્ટનન્ટ જનરલ એમ. એમ. નરાવને, લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સૈનીના નામની ચર્ચા છે.

વર્તમાન સેનાઅધ્યક્ષ રિટાયર્ડ થવાના હોય એના ચાર-પાંચ મહિના પહેલાં જ નવા સેનાઅધ્યક્ષની નિમણૂ‍કની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. નવા સેનાઅધ્યક્ષની નિમણૂક માટે રક્ષા મંત્રાલયની દરમ્યાનગીરી ઘણી જ ઓછી હોય છે. નવા સેનાઅધ્યક્ષની નિમણૂકનો અંતિમ નિર્ણય વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી કૅબિનેટની નિમણૂક કમિટી કરે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક માત્ર આ કમિટીમાં સામેલ છે.

પહેલાં નવા સેનાઅધ્યક્ષની પસંદગીનું એલાન વર્તમાન સેનાઅધ્યક્ષ રિટાયર થવાના એક મહિના પહેલાં અથવા તો ૪૫ દિવસ પહેલાં થતું હતું. જોકે હવે આ ધારણા બદલાઈ ગઈ છે. નવા સેનાઅધ્યક્ષની નિયુક્તિને લઈને પ્રક્રિયા એ સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે વર્તમાન સેનાઅધ્યક્ષ બિપિન રાવત રિટાયર થવાના છે અને પાકિસ્તાનની સાથે ભારતનો તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે અને સીમા પર સતત ફાયરિંગ કરી રહ્યું છે.

ત્યાં જ રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતનું સુરક્ષાબળ સીમા પર પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણાંઓ ફરીથી સક્રિય થવાના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે દેશનું સુરક્ષાબળ સંપૂર્ણ રીતે તૈયાર છે. તે ચેન્નઈમાં તટરક્ષક બળના પૅટ્રોલિંગ જહાજ ‘વરાહ’ની લૉન્ચિંગ પર પહોંચી ગયા હતા.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here