Sunday, April 20, 2025
HomeGujaratઘરકામ કરવા બાબતે બે બહેનો વચ્ચે થયો ઝગડો,મોટી બહેને ગળેફાંસો ખાધો,નાની બહેને...

ઘરકામ કરવા બાબતે બે બહેનો વચ્ચે થયો ઝગડો,મોટી બહેને ગળેફાંસો ખાધો,નાની બહેને બાલ્કનીમાંથી પડતુ મુક્યું

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

રાજકોટમાં બે બહેનો વચ્ચે નાની વાતોને લઇને ઝગડો થતાં મોટી બહેને આપઘાત કર્યો છે.આ ઘટનામાં કરૂણતા એ હતી કે મોટી બહેને આપઘાત કરી લેતાં નાની બહેને પણ પહેલા માળની બાલ્કનીમાંથી ઝંપલાવ્યું હતું.જો કે તેને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.

રાજકોટના સંતોષીનગર અવધ રેસિડેન્સીમાં 29 વર્ષની સેજલ હકાભાઇ નૈયા સાથે 22 વર્ષની તેની નાની બહેન કાજલ પરિવાર સાથે રહે છે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે બંને બહેનો વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતા સેજલે પંખે લટકી ગળેફાંસો ખાઇ લીધો હતો.

મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે બે બહેન અને બે ભાઇના પરિવારમાં સેજલ મોટી અને અપરિણીત હતી. તેમના પિતા રેલ કર્મચારી હતાં. જે હાલ હયાત નથી. ભાઇ રેલ્વેમાં નોકરી કરે છે.

મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે સેજલને નાની બહેન કાજલ સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં સેજલને માઠું લાગી ગયું હતું અને તેણે હું જાવ છું ફાંસો ખાધા તેમ કહ્યાં બાદ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. કાજલને પહેલા તો મજાક લાગી હતી. પણ તેણે થોડીવાર બાદ રૂમમાં જઇ જોતાં મોટી બહેન લટકતી જોવા મળતાં તે ગભરાઇ ગઇ હતી અને તેણે બાલ્કનીમાંથી ઠેંકડો મારી લેતાં તેને પગમાં ઇજા થઇ હતી.

પોલિસે સેજલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આપી વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here