Monday, September 14, 2026
Homenationalઅયોધ્યા મામલે દેશની ભલાઈ માટે મધ્યસ્થી પૅનલને સમજૂતી પ્રસ્તાવ આપ્યો :સુન્ની વકફ...

અયોધ્યા મામલે દેશની ભલાઈ માટે મધ્યસ્થી પૅનલને સમજૂતી પ્રસ્તાવ આપ્યો :સુન્ની વકફ બોર્ડ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

 સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડનું કહેવું છે કે, દેશના ભલા માટે મધ્યસ્થી પેનલને સમજૂતી પ્રસ્તાવ આપ્યો છે.

દેશમાં તમામ મુસલમાન શાંતિ ઈચ્છે છે. સુન્ની બોર્ડના અધ્યક્ષ જફર ફારુકીએ જણાવ્યું કે બોર્ડે તમામ સભ્યો સાથે બેઠક કરી છે અે બાદ મધ્યસ્થી પેનલ સમક્ષ સમજૂતી પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે. બોર્ડે દેશના ભાવિ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે તો દેશમાં હંમેશ માટે શાંતિ જળવાઈ રહેશે. મળતી માહિતી પ્રમાણે સુન્ની બોર્ડે કેટલીક શરતો પણ પ્રસ્તાવમાં રાખી છે. જોકે, કેટલાક મુસ્લિમ પક્ષકાર સુન્ની વકફ બોર્ડના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here