Sunday, August 9, 2026
Homenationalદસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ: આરોગ્ય મંત્રાલય

દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ: આરોગ્ય મંત્રાલય

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

નવી દિલ્હી: રસીનો તાકીદે ઉપયોગ કરવાની ૩ જાન્યુઆરીએ મળેલી માન્યતાના દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા અમે સજ્જ છીએ એમ જણાવતાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો હશે.દરમિયાન, યુકેના નવા કોરોના સ્ટ્રેન સાર્સ-કોવિડ-ટૂનો ટૅસ્ટ વધુ ૨૦ જણમાં પૉઝિટિવ આવતા કુલ કેસનો આંક ૫૮ પર પહોંચ્યો હતો. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને કોરોના યોદ્ધાઓએ નામ નોંધાવવાની જરૂર નથી કેમ કે તેમની વિગતો પહેલીથી સિસ્ટમમાં ઉપલબ્ધ છે.ડ્રાયરનને મળેલા પ્રતિસાદ અને તે મારફતે મળેલી માહિતીને આધારે આરોગ્ય ખાતુ દસ દિવસમાં રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ છે, રસીકરણ ખરેખર ક્યારથી શરૂ કરવામાં આવશે? એ પ્રકારના પ્રશ્ર્નનો ઉત્તર આપતા ભૂષણે કહ્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો હશે.દરમિયાન, દેશમાં કોરોનાના સક્રિય કેસના આંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલને તબક્કે દેશમાં કોરોનાના ૨,૩૧,૦૩૬ સક્રિય કેસ છે જે અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ કેસના માત્ર ૨.૨૩ ટકા છે, એમ આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે ખાતે આ નવા કેસ નોંધાયા હતા.સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આ તમામ વ્યક્તિઓને સિંગલ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

સતત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓ સાજા થવાનો દૈનિક દર કોરોનાના નવા કેસની સરખામણીએ વધુ રહ્યો હોવાને લીધે આ શક્ય બન્યું હોવાનું તેમણે કહ્યું હતું.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૩૭૫ કેસ નોંધાયા હોવાની સરખામણીએ કોરોનાના સાજા થયેલા દરદીઓની સંખ્યાનો આંક ૨૯,૦૯૧ જેટલો રહ્યો હતો જે કોરોનાના કુલ કેસમાં એકંદરે ૧૨,૯૧૭નો ઘટાડો દર્શાવતો હોવાનું તેમણે કહ્યું હતું.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના સાજા થયેલા દરદીઓનો આંક એક કરોડની નજીક એટલે કે ૯૯,૭૫,૯૫૮ પર પહોંચ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here