Friday, May 2, 2025
HomeGujaratગૃહરાજ્યમંત્રી દ્વારા ચાંદોદ ખાતેથી વિવિધ કામોનું લોકાર્પણ કર્યું

ગૃહરાજ્યમંત્રી દ્વારા ચાંદોદ ખાતેથી વિવિધ કામોનું લોકાર્પણ કર્યું

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

ચાંદોદ : રાજ્ય સરકારે ગુજરાતને વધુ સલામત બનાવવા વિવિધ કાયદાઓ મજબૂત કર્યા છે. પોલીસ વિભાગનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ચાંદોદ ખાતેથી 19 કરોડ 51 લાખ રૂપિયાના ખર્ચે પોલીસ વિભાગના વિવિધ કામોનું ગઈકાલે લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું.
ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં પોલીસની કામગીરી મહત્વની છે .એવી જ રીતે લોકડાઉન દરમ્યાન વિરષ્ઠ નાગરિકોને ભોજન તથા પરપ્રાંતીય શ્રમિકોને વતનમાં પહોંચાડવામાં પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે.સલામતી મજબૂત બનાવવા રાજ્ય સરકારે ગુંડા નાબૂદી ધારો પાસા ધારો તથા લેન્ડ ગ્રેબીંગ ધારામાં સુધારો કરી તેમને વધુ મજબૂત બનાવ્યા તેની વિગતો ગૃહરાજ્ય મંત્રી આપી હતી ગૃહરાજ્ય મંત્રી શ્રી જાડેજાએ નૂતન ચાંદોદ પોલીસ મથક પોલીસ આવાસ ડેસરમાં બંધાયેલા પોલીસ આવાસોનું લોકાર્પણ તથા વડોદરા તાલુકામાં ભાયલી પોલીસ મથકનું ખાતમુહૂર્ત સહિત 19 કરોડ 51 રૂપિયાના ખર્ચના કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here