Monday, March 16, 2026
Homenational24 કલાકમાં 2.57 લાખ નવા કોરોનાના કેસ, 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યા

24 કલાકમાં 2.57 લાખ નવા કોરોનાના કેસ, 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યા

Date:

spot_img

Related stories

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...
spot_img

21 મે સુધી દેશભરમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં 14 લાખ 58 હજાર 895 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 32 કરોડ 64 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: ભારત અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસ બેકાબૂ છે. દરરોજ અઢી લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ મોતનો આંકડો પણ ચાર હજારને પાર થઇ ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 257,299 નવા કોરોનાના કેસ આવ્યા અને 4194 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી તરફ 3,57,630 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એટલે કે 1 લાખ 4 હજાર 525 એક્ટિવ કેસ ઓછા થયા છે. આ પહેલાં ગુરૂવારે 2.59 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4209 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 21 મે સુધી દેશભરમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં 14 લાખ 58 હજાર 895 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 32 કરોડ 64 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત દિવસોમાં 20.66 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 12 ટકાથી વધુ છે. કુલ કોરોના કેસ- 2 કરોડ 62 લાખ 89 હજાર 290
કુલ ડિસ્ચાર્જ- 2 કરોડ 30 લાખ 70 હજાર 365
કુલ એક્ટિવ કેસ- 29 લાખ 23 હજાર 400
કુલ મોત- 2 લાખ 95 હજાર 525દેશમાં કોરોનાથી મૃત્યું દર 1.12 ટકા છે જ્યારે રિકવરી રેટ 87 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 12 ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત બીજા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ ભારતમાં થયા છે. 

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here