Monday, April 21, 2025
HomeGujarat'આ વિસ્તારનો વિકાસ બરાબર કરજો, કેમ કે આ મારી સાસરી છે…', રમૂજ...

‘આ વિસ્તારનો વિકાસ બરાબર કરજો, કેમ કે આ મારી સાસરી છે…’, રમૂજ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી ટકોર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

વ્યક્તિ કરોડપતિ હોય અને રૂપિયો છૂટતો ન હોય તો શું કામનો?, ધર્મનો માર્ગ હશે તો આગળ જવાશે

અત્યંત ધાર્મિક પ્રકૃત્તિ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ પ્રવાસ દરમ્યાન તેમની તળપદી ભાષામાં અધિકારીઓને કટાક્ષ કરતા રહે છે. લોકો જે ભાષામાં સમજે છે તેવું તેમનું પ્રવચન હોય છે. તેમના કેટલાક વક્તવ્યો પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકારને યાદ અપાવી જાય છે. કેશુભાઇ પટેલ પણ તેમના પ્રવચનમાં ગામઠી ભાષાનો પ્રયોગ કરતાં હતા ત્યારે લોકો તેમને વધાવી લેતા હતા.

મહેસાણાની મુલાકાત દરમ્યાન તેઓ તેમની સાસરીના ગામમાં ગયા હતા. તેમણે અધિકારીઓને વિકાસના કામો કરવાની ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે તેને કોઇ મુશ્કેલી આવતી નથી. પાંચીયું જ છૂટે નહીં એવા માટે મને થાય છે કે પૈસા ભેગા કરીને શું કરશે?…’

મુખ્યમંત્રીએ ગઇકાલે ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં પણ ટીખળ કરી હતી. તેમણે લોકો સમક્ષ કહ્યું હતું કે અમારૂં મંત્રીમંડળ નવું છે. નવા મંત્રીઓ હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધારે હોય તે સ્વાભાવિક છે. અમારી કોઇ ભૂલ થાય તો લોકોના લાફા પડે છે એટલે ઠરી જાય છે પણ મને વિશ્વાસ છે કે લાફા મારવાની જગ્યાએ અમને શીખવાડજો અને થોડી ભૂલ થાય તો રસ્તો બતાવજો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here