Sunday, April 20, 2025
HomeGujaratસ્માર્ટફોનનું એનાલિસિસ:રાજ્યમાં 88.4% બાળકોને ઘરે સ્માર્ટફોનની ઉપલબ્ધતા, ત્રણ વર્ષમાં 98%નો વધારો

સ્માર્ટફોનનું એનાલિસિસ:રાજ્યમાં 88.4% બાળકોને ઘરે સ્માર્ટફોનની ઉપલબ્ધતા, ત્રણ વર્ષમાં 98%નો વધારો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન શિક્ષણને કારણે દરેક ઘરમાં બાળકો દ્વારા સ્માર્ટફોનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે જાહેર થયેલા ‘અસર’ (એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ) 2021 મુજબ, હવે રાજ્યમાં 88.4 ટકા બાળકો પાસે ઘરમાં ઓછામાં ઓછા એક સ્માર્ટફોનની ઉપલબ્ધતા તો છે જ. આ ટકાવારી 2018ના સરવે વખતે 44.7 ટકા હતી. બાળકો પાસે સ્માર્ટફોનની ઉપલબ્ધતામાં 3 વર્ષમાં 98 ટકાનો વધારો થયો છે.

આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. જેમાંથી 37.9 ટકા બાળકો પાસે દરેક સમયે ફોનની ઉપલબ્ધતા હોય છે, 57.5 ટકા પાસે ક્યારે-ક્યારેક હોય છે જ્યારે 4.7 ટકા બાળકો પાસે બહુ ઓછો સમય હોય છે. કેરળમાં સૌથી વધારે 97.5 ટકા બાળકો પાસે ઘરોમાં સ્માર્ટફોન છે. રાજ્યનાં 775 ગામો સહિત દેશનાં અનેક ગામોમાંથી કરાયેલા સરવે બાદ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં કોરોનાકાળમાં શાળાઓ શરૂ થઇ નહોતી ત્યારે 74.6 ટકા બાળકોને શિક્ષણ સામગ્રી મળી ગઇ હતી. સરકારી શાળાઓમાં એનરોલમેન્ટની ટકાવારી 2018માં 85 ટકા હતી જે 2021માં 85.2 ટકા થઇ છે. પશ્ચિમ બંગાળમાં એનરોલમેન્ટની ટકાવારી 91.8 ટકા છે. આ બાબતે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here