Monday, April 21, 2025
HomePoliticsમહારાષ્ટ્ર / ‘રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ’ , સામનામાં...

મહારાષ્ટ્ર / ‘રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ’ , સામનામાં શિંદે સરકાર પર શિવસેનાના આકરા પ્રહાર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી એકનાથ શિંદેના સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ડેપ્યુટી સીએમના શપથ લીધા બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા નિશાન સાધ્યુ છે. સામનામાં રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટ પર પણ પ્રશ્ન ઉઠાવાયા છે. એકનાથ શિંદે પર નિશાન સાધતા કહેવામાં આવ્યુ છે કે સત્તા માટે શિવસેના સાથે દગો કર્યો નથી એવુ કહેનારાની પોલ ખુલ્લી પડી ગઈ. મુખપત્રમાં ભાજપ પર પણ આકરા પ્રહાર કરાયા.શિવસેનાના મુખપત્રમાં કહેવામાં આવ્યુ કે જે ધારાસભ્યો શિવસેનામાંથી બહાર નીકળ્યા તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરતાની સાથે સુપ્રીમ કોર્ટે અટકાવી અને પક્ષપલટા વિરોધી પગલા લીધા વિના બહુમતી પરીક્ષણ કરવા કહ્યુ. રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ અને ચુકાદો સંભળાવ્યો. બંધારણના રક્ષક જ જ્યારે ગેરકાયદે કાર્ય કરવા લાગે છે અને ન્યાયના ત્રાજવાને ઝુકાવે છે ત્યારે કોની પાસે અપેક્ષા રાખવી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here