Saturday, June 14, 2025
HomeLife Styleઈન્ટરનેશનલ જોક ડે 2022: જીવનમાં તણાવને ભૂલીને હસતા રહો, સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં...

ઈન્ટરનેશનલ જોક ડે 2022: જીવનમાં તણાવને ભૂલીને હસતા રહો, સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં ખૂબ જ જરૂરી છે હસવું

Date:

spot_img

Related stories

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...
spot_img

આજે એટલે કે 1લી જુલાઈએ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ જોક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો હેતુ હસવાનો અને હસાવવાનો છે. ખરેખર, વ્યસ્ત જીવન અને વધતા તણાવને કારણે લોકો હસવાનું ભૂલી ગયા છે. જોકે સ્વાસ્થ્ય માટે હસવું કોઈ દવાથી ઓછું નથી. સંશોધનમાં જાણવા મળ્યુ હતું કે, હસવાથી ફક્ત સ્ટ્રેસ જ ઓછો નથી થતો, પરંતુ દર્દમાં પણ આરામ મળે છે. આ સિવાય, હસવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, બાળક એક દિવસમાં 400 વાર હસે છે તેમજ પુખ્ત વયના વ્યક્તિ દિવસભરમાં ફક્ત 15 વાર હસે છે, જો તમારુ સ્ટ્રેસ લેવલ વધે છે તો તે ખૂબ જ નુકસાનકારક છે. તો ચાલો જાણીએ કે, હસવું શા માટે જરૂરી હોય છે.જ્યારે તમે કોઈ વાત પર હસો છો ત્યારે તમારું શરીર માનસિક રીતે હળવાશ અનુભવે છે. હસવાથી તમને તણાવ, હતાશા, ચિંતામાં પણ રાહત મળે છે. એટલું જ નહીં, તમારા સ્નાયુઓ પણ ખૂબ જ રિલેક્સ હોય છે.જ્યારે તમે મોટેથી હસો છો, ત્યારે તે શરીરમાં હાજર સ્ટ્રેસ હોર્મોન્સને ઝડપથી ઘટાડે છે અને રોગપ્રતિકારક કોષોને વધારે છે. આટલું જ નહીં, હસવાથી શરીરમાં એન્ટિબોડીઝ પણ સક્રિય થાય છે, જેનાથી રોગોનો ખતરો ઓછો થાય છે.જ્યારે તમે હસો છો, ત્યારે તે શરીરમાં ફીલ-ગુડ હોર્મોન એટલે કે એન્ડોર્ફિન્સને વધારે છે. જેના કારણે તમે અચાનક તમારામાં સારું અનુભવો છો અને માનસિક થાક ઓછો થાય છે.હાસ્ય રક્ત પ્રવાહને સુધારે છે, જે હાર્ટ એટેક અથવા કોઈપણ પ્રકારની હૃદય રોગનું જોખમ ઘટાડે છે.જો તમે 15 થી 20 મિનિટ હસો તો તે લગભગ 40 કેલરી બર્ન કરે છે. આ રીતે તમે હસીને પણ તમારું વજન નિયંત્રિત કરી શકો છો.સંશોધન દર્શાવે છે કે જો તમે ખૂબ હસો છો, તો તે તમને લાંબુ જીવવામાં મદદ કરે છે. તેનાથી કેન્સરને પણ હરાવી શકાય છે. તેથી તમારી જીવનશૈલીમાં સકારાત્મક રહો અને હાસ્યને તમારા જીવનસાથી બનાવો.

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here