Tuesday, September 15, 2026
Homenationalદેશમાં કોરોનાના નવા 3824 : છેલ્લા છ મહિનાના સૌથી વધુ કેસો

દેશમાં કોરોનાના નવા 3824 : છેલ્લા છ મહિનાના સૌથી વધુ કેસો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 18,389

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૮૨૪ કેસ નોંધવામાં આવ્યા છે જે છેલ્લા ૧૮૪ દિવસના સૌથી વધુ છે. બીજી તરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને ૧૮,૩૮૯ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

એક જ દિવસમાં કોરોનાના કેસોમાં ૨૮ ટકાનો ઉછાળો શનિવારે દેશમાં કોરોનાના ૨૯૯૪ કેસો નોંધાયા હતાં

ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં ૨૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોરોનાના ૨૯૯૪ કેસ નોંધવામાં આવ્યા હતાં.  આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૭,૨૨,૬૦૫ થઇ છે.

દેશમાં વધુ પાંચ લોકોનાં મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૮૧ થઇ ગયો છે. દિલ્હી, હરિયાણા, કેરળ અને રાજસ્થાનમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે જ્યારે કેરળમાં અગાઉનું એક મોત નોંધવામાં આવ્યું છે.

દૈનિક પોઝિટીવ રેટ ૨.૮૭ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૨૪ ટકા નોંધવામાં આવ્યો છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૭૩,૩૩૫ થઇ ગઇ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૨૨૦.૬૬ કરોડ થઇ ગઇ છે. દિલ્હીમાં પણ કોરોનના કેસો સતત વધી રહ્યાં છે.  દિલ્હીમાં શનિવારે કોરોનાના ૪૧૬ કેસ નોંધવામાં આવ્યા હતાં. જે છેલ્લા સાત મહિનાના સૌૈથી વધુ કેસ હતાં. 

દિલ્હીમાં સતત વધી રહેલા કેસો વચ્ચે નિષ્ણાતોએ લોેકોને માસ્ક પહેરવા ભીડવાળી જગ્યાએ નહીં જવાની સલાહ આપી છે. જો આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે વધી રહેલા કેસોથી ગભરાવાની જરૂર નથી. જો કે તેમણે ક્લિનિકલ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here