Sunday, April 20, 2025
HomeGujarat14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની...

14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની પણ ચકાસણી કરશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગુજરાતની શાન સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોતનો આંકડો કાલે 14 પર પહોંચ્યો છે. જો કે 14 દિવસમાં ગીરની દલખાણિયા રેન્જમાં 14 સિંહોના મોત થયા ત્યાં સુધી સરકાર ઉંઘતી જ હતી. આજે અચાનક સરકાર અને વનતંત્ર સફાળું જાગ્યું છે. આ સાથે તંત્ર એવી વાત કરે છે હવે ગીરમાં રહેલા રક્ષિત સિંહો અને ગીર બહાર રહેતા સિંહોની પણ હેલ્થ ચેકઅપ થશે. આજે જ એકાએક 14 દિવસ પછી વનમંત્રી પણ તપાસના આદેશ આપતા દેખાયા હતા.

ગીર જંગલ અને બહાર કુલ ૯૫૪ ચો કિ.મી. વિસ્તારમાં રહેતા ૨૯૬ સિંહની હેલ્થ ચેકઅપ કર્યું છે. હજુય સરકારી ચોપડે 7 સિહો બીમારીમાં સબડી રહ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે, જો કે જેમાં 1 સિંહણતો ગંભીર હાલતમાં છે. બીમાર સિંહો ઇજા ગ્રસ્ત છે જે એવું દર્શાવે છે કે તંત્રની બેદરકારી આનું પરિણામ છે.

14 દિવસ સુધી સતત 14 સિંહો મૃત્યુ પામ્યા છતા હજુ સુધી કુલ 1740 ચો કિ.મી. વિસ્તારમાં વસતા 460 સિહમાંથી 296 સિંહની ચકાસણી થઈ છે. હજુ 164 સિંહની સ્થિતી કેવી છે અને સુરક્ષિત છે કે નહીં તેના માટે સરકાર માત્ર વિચારી જ રહી છે કશું થયું નથી. જો કે વનતંત્રની 140 ટીમના 585 કર્મચારી ચકાસણી કરી રહ્યા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here