Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadનારગોલમાં ભારે પવન સાથે વરસાદથી સંખ્યાબંધ ઝાડ ધરાશાયી, વીજપોલ પડતાં અંધારપટ

નારગોલમાં ભારે પવન સાથે વરસાદથી સંખ્યાબંધ ઝાડ ધરાશાયી, વીજપોલ પડતાં અંધારપટ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના નારગોલમાં ભારે વરસાદથી અફડાતફડી મચી ગઈ હતી. ભારે વરસાદ સાથે તીવ્રગતિએ પવન ફૂંકાતા માત્ર 10થી15મીનિટ સુધી ચક્રવાત ફેલાતા સમગ્ર નારગોલ ગામ હચમચી ગયુ હતું. અસંખ્ય ઝાડ પડવાની સાથે સાથે વીજ પોલ પણ ધરાશાયી થયાં હતાં.

લોકોના જીવ તાળવે ચોંટ્યાં

નારગોલ સરોન્ડા મુખ્ય રસ્તાથી નારગોલ તળાવ પર,બજાર વિસ્તાર,જુના એસ.ટી.ડેપો માર્ગ, પંચાયત કચેરી સહિતના તમામ વિસ્તારોમા સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતાં. તથા વીજળીના થાંભલા,વીજળીના તાર સહિત નારગોલના તમામ મુખ્યો માર્ગો બંધ થઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો.ઘણા રહીશોના ઘર મકાનના છત અને છતના પતરા ઉડી જવા પામ્યા હતાં. વૃક્ષો નીચે ઉભેલા વાહનોને પણ નુકશાન થવા પામ્યુ હતું. સમગ્ર વિસ્તારમા વૃક્ષો ધરાશાયી થતાં અને ઠેર ઠેર વીજળીના પોલ વીજ તારો તૂટી જતા સમગ્ર નારગોલ વિસ્તારમા અંધારાપટ્ટ છવાઈ ગયો હતો.અચાનક આવેલા ચક્રવાતે થોડીક જ મીનિટમાં નારગોલને ઘમરોળી દેતા લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં.

news/DGUJ-SUR-c-99-LCL-heavy-rain-in-nargol-tree-and-electric-poll-collapse-people-scared-NOR.html?ref=ht&se
news/DGUJ-SUR-c-99-LCL-heavy-rain-in-nargol-tree-and-electric-poll-collapse-people-scared-NOR.html?ref=ht&se

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here