Friday, June 5, 2026
HomeEntertainmentકલાકારો તેમની કળાકારીગરીને સમૃદ્ધ કઈ રીતે બનાવે છે તે જણાવે છે

કલાકારો તેમની કળાકારીગરીને સમૃદ્ધ કઈ રીતે બનાવે છે તે જણાવે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સંસ્કૃત દિવસ નજીક આવી રહ્યો છે અને ઘણા બધા કલાકારો માને છે કે સંસ્કૃતે તેમની કળાકારીગરીને નિખારવામાં તેમને સશક્ત બનાવ્યા છે. એન્ડટીવીના કલાકારોમાં નવા શો ભીમામાં મેવાની ભૂમિકા ભજવતો અમિત ભારદ્વાજ, આશુતોષ કુલકર્ણી (ક્રિશન બિહારી વાજપેયી, અટલ), હિમાની શિવપુરી (કટોરી અમ્મા,હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) ભાષાકીય ખૂબીઓ અને અભિવ્યક્તિની તેમની સમજને ઘેરી બનાવીને તેમની કળાત્મકતાનેભાષાએ કઈ રીતે નવી ઊંચાઈ આપી છે તે વિશે મજેદાર વાતો જણાવે છે. ભીમામાં મેવા તરીકે ઓળખાતો અમિત ભારદ્વાજ કહે છે, “સંસ્કૃતે મારા જીવન પર મજબૂત પ્રભાવ પાડ્યો છે અને મને તે શીખવા મળ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. કલાકાર તરીકે સંસ્કૃતિ સમજવાથી મને ભારતીય પુરાણકથા અને સાહિત્યની ખૂબીઓમાં ઊંડાણથી ડોકિયું કરવા મળ્યું, જે મોટે ભાગે અભિનય અને ડાયલોગ ડિલિવરી થકી પ્રદર્શિત કરાઈ છે. તેનાથી મારો અભિનય સમૃદ્ધ બન્યો છે. સંસ્કૃતે મને શિસ્ત, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાનું મૂલ્ય શીખવ્યું છે. હું માનું છું કે સંસ્કૃત જ્ઞાનનો ખજાનો છે અને તે મારા જીવનમાં પરિવર્તનકારી બની રહી છે, જેથી હું તેની વધુ સરાહના કરું છું.”અટલમાં ક્રિશન બિહારી વાજપેયી તરીકે ઓળખાતો આશુતોષ કુલકર્ણી કહે છે, “સંસ્કૃત ફક્ત ભાષા નથી. તે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રવેશદ્વાર છે. સંસ્કૃતિનો અભ્યાસ મારે માટે પરિવર્તનકારી અનુભવ રહ્યો છે. તેનાથી હું ભારતીય ફિલોસોફી અને સાહિત્યની ખૂબીઓ સમજી શક્યો છું અને મારી અંદર શિસ્ત અને ગંભીર વિચારશક્તિની કેળવણી થઈ છે. અભિનેતા તરીકે સંસ્કૃતે મને મારા અભિનયમાં ખાસ કરીને હાલમાં ક્રિશન બિહારી વાજપેયીની ભૂમિકામાં ઊંડાણ અને વિશ્વસનીયતા લાવવામાં મદદ કરી છે. તેમાં મારે ડાયલોગ દરમિયાન વારંવાર સંસ્કૃત બોલવું પડે છે.”

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here