Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadગાંધીનગર જિલ્લામાં મેઘ મહેરથી ઉભા મોલને જીવનદાન હજુ 14 હજાર હેક્ટરમાં વાવેતર...

ગાંધીનગર જિલ્લામાં મેઘ મહેરથી ઉભા મોલને જીવનદાન હજુ 14 હજાર હેક્ટરમાં વાવેતર બાકી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં મોસમનો વરસાદ હજુ ૫૫ ટકાએ પણ પહોંચ્યો નથી. ત્યારે શુક્રવારે થયેલી મેઘ મહેરથી ઉભા પાકને જાણે જીવનદાન મળી ગયું છે. જિલ્લામાં ૧૫૫૦૫ હેક્ટર સાથે દિવેલાનું વાવેતર વધવામાં છે. પરંતુ ડાંગર, મગફળી અને કપાસના વાવેતરમાં સામાન્ય વધારો નોંધાવાની સાથે કુલ વાવેતર ૮૯ ટકાએ પહોંચ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની સરેરાશ સામે હજુ હજુ ૧૪ હજાર હેક્ટરમાં વાવેતર બાકી છે.ખેતીવાડી શાખાના સુત્રોના જણાવવા પ્રમાણે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની ખરીફ પાકના વાવેતરની સરેરાશ ૧,૨૭,૦૮૬ હેક્ટરની છે. તેની સામે અત્યાર સુધીમાં ૧,૧૩,૨૦૩ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હોવાથી હજુ ૧૧ ટકા વાવેતર બાકી રહ્યું છે. ત્યારે દહેગામ તાલુકામાં ૯૧ ટકા વિસ્તાર સાથે ૩૭,૧૧૬ હેક્ટરમાં, કલોલ તાલુકામાં ૯૦ ટકા વિસ્તાર સાથે ૨૪,૦૪૭ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૭,૯૯૧ હેક્ટરમાં અને માણસા તાલુકામાં પણ ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૪,૦૪૯ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.ખરીફ મોસમમાં મુખ્ય પાક ગણાતાં કપાસનું વાવેતર ૧૯,૨૨૫ હેક્ટરમાં, મગફળીનું વાવેતર ૧૫,૮૭૮ હેક્ટરમાં, દિવેલાનું વાવેતર ૧૫,૫૦૫ હેક્ટરમાં અને ડાંગરનું વાવેતર ૧૧,૭૪૩ હેક્ટર વિસ્તાર સુધી પહોંચ્યુ છે. આ ઉપરાંત ગુવારનું વાવેતર પણ ૩,૫૮૨ હેક્ટરમાં થયાનું નોંધવામાં આવ્યું છે. જ્યારે ઘાસચારનું વાવેતર ૩૦,૯૮૩ હેક્ટરમાં ખેડૂતોએ કર્યું છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here