Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadવડોદરા કામગીરી માટે ગયેલી AMC FIRE ની બોટ પલટી જતાં ત્રણ ફાયરકર્મચારીને...

વડોદરા કામગીરી માટે ગયેલી AMC FIRE ની બોટ પલટી જતાં ત્રણ ફાયરકર્મચારીને ઈજા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ : વડોદરામાં પુરની પરિસ્થિતિ સર્જાતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ કામગીરી કરવા માટે મોકલવામાં આવી હતી.પુરગ્રસ્ત વિસ્તારમાં લોકોને બચાવવાની કામગીરી માટે ગયેલી ફાયરની ટીમ જીપ પાછળ બોટ બાંધી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતી હતી.આ સમયે બોટ પલટી જતા બોટમાં સવાર ત્રણ ફાયર કર્મચારીને ઈજા થઈ હતી.આ પૈકી એકને વડોદરા ખાતે આઈ.સી.સી.યુ.વોર્ડમાં સારવાર આપવી પડી હતી.વડોદરા ખાતે કામગીરી કરવા અમદાવાદ ફાયર વિભાગની અલગ અલગ ટીમ પહોંચી હતી. આ પૈકી એક ટીમમાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ ફાયરમેન પણ હતા. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,રાત્રે કામ કર્યા બાદ સવારના સમયે જીપની પાછળ બોટ બાંધી ત્રણ ફાયરમેન જઈ રહયા હતા.આ સમયે બોટ પલટી જતા નિખીલ મુંધવા નામના ફાયરમેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.ઉપરાંત જિજ્ઞોશ ગોહીલ નામના ફાયરમેનને હાથના ભાગે ઈજા થઈ હતી.અન્ય એક ફાયરમેનને સામાન્ય ઈજા પહોંચી હતી.લોકોના રેસ્કયૂ માટે કામ કરતા ફાયર કર્મચારીઓનુ રેસ્કયૂ કરવુ પડયુ હોય એવી ઘટના ૨૯ ઓગસ્ટના રોજ બની હોવાનું ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે સ્વીકાર્યુ હતુ.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here