Thursday, July 23, 2026
HomeIndiaઅભિષેક સિંધવીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી જોકોંગ્રેસની સરકાર રચાશે તો રાહુલ 100...

અભિષેક સિંધવીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી જોકોંગ્રેસની સરકાર રચાશે તો રાહુલ 100 ટકા પીએમ બનશે

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

કોંગ્રેસ કાર્યસમિતિન સભ્ય અભિષેક મનુ સિંઘવીએ લોકસભામાં વિપક્ષના નેત રાહુલ ગાંધીની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ ગંભીરતા સાથે અનેક મુદ્દાઓ પર કાર્ય કરી રહ્યાં છે અને સમર્પણ બતાવી રહ્યાં છે.કોંગ્રેસની સરકાર બનવા પર રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે 100 ટકા હકદાર હશે. સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ગંભીરતાથી તમામ લોકો પરિચિત થઇ ગયા છે અને લોકોને એ વિશ્વાસ થઇ ગયો છે કે તેમની કરની અને કથનીમાં તફાવત નથી.તેમણે જણાવ્યું હતું કે જે લોકો રાહુલ ગાંધીની મજાક ઉડાવતા હતાં તે લોકો હવે આશ્રર્યચકિત થઇ ગયા છે. રાહુલ ગાંધી બેવડી વાત કરતા નથી અને તે મુદ્દાઓ પર વાત કરે છે અને તે ગંભીર છે.સિંઘવીએ જણાવ્યું હતું કે આજે સમાજના દરેક તબક્કા સુધી તેમની ગંભીરતા પહોંચી ગઇ છે. તમામ લોેકોએ તેમની સાચી ઓળખ કરી લીધી છે. તમામ લોકોને વિશ્વાસ થઇ ગયો છે કે તે રાહુલ ગાંધી જે કહે છે તે કરે છે.સિંઘવીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે તદ્દન વિપરિત છે. જો કોંગ્રેસની સરકાર બનશે રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની 100 ટકા શક્યતા છે. રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટાઇ આવ્યા છે. આ અગાઉ તે ત્રણ વખત અમેઠી અને એક વખત વાયનાડનું પ્રતિનિધિત્ત્વ કરી ચૂક્યા છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here