Thursday, September 19, 2024
HomeIndiaઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લાના બાબુગઢમાં ચિતામાંથી અસ્થિઓ જ ચોરી ગયું, પોલીસે ઘટનાસ્થળે પહોંચી...

ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લાના બાબુગઢમાં ચિતામાંથી અસ્થિઓ જ ચોરી ગયું, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લાના બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીકનપુર ગામમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. તમે ચોરને પૈસા, ઘરેણાં, કિંમતી ચીજવસ્તુઓ ચોરતા સાંભળ્યા હશે. પરંતુ અહીં તો ચોરોએ વૃદ્ધ મહિલાની અંતિમવિધિની ચિતામાંથી અસ્થિ ચોરી લીધી હતી.હકીકતમાં 2 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ ખેતરમાં તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના સંબંધીઓ વૃદ્ધ મહિલાની સમાધિ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે સોમવારે સવારે સંબંધીઓ અસ્થિ લેવા ગયા ત્યારે તેમને ત્યાં માત્ર અસ્થિ જ મળી. આ મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પીડિત પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ભીકનપુર ગામના રહેવાસી પૃથ્વી સિંહનું વર્ષ 2019માં અવસાન થયું હતું. તે તેની માતા સ્વરૂપી (85 વર્ષ), પત્ની અંજુ, પુત્ર રિતિક, પુત્રીઓ આશી અને ભવ્ય સાથે રહેતા હતા. માતા સ્વરૂપી દેવીની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. જેને લઈને 2 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું. માતાની છેલ્લી ઈચ્છા હતી કે તેના મૃત્યુ બાદ તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર ખેતરમાં કરવામાં આવે. સાથે તેમની સમાધિ પણ બનાવવામાં આવે. તેની માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે માતાના મૃતદેહને તેમના ખેતરમાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.

આ પછી માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ રવિવારે મોડી રાત્રે સંબંધીઓ ચિતા પાસે દીવો પ્રગટાવીને ઘરે પરત ફર્યા હતા. સંબંધીઓ સોમવારે ચિતા પર દૂધ અને પાણી ચઢાવવા પહોંચ્યા હતા. તેઓ સોમવારે માતાની અસ્થિઓને બ્રજ ઘાટ પર લઈ જવાના હતા, પરંતુ સ્થળ પર અસ્થીઓ ન હતી. રાત્રે કોઈએ અસ્થિની ચોરી કરી હતી. બીજી તરફ પીડિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે તપાસ ચાલી રહી છે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં વશે.ગઢમુક્તેશ્વરના બ્રજઘાટમાં હજારો તાંત્રિકો રાત્રે ગંગાના કિનારે તાંત્રિક ક્રિયાઓ કરે છે. આ માટે તેઓ બ્રજઘાટમાં સ્મશાનભૂમિ પર સળગતી ચિતામાંથી અસ્થિ પણ ચોરી લેતા હોય છે. તાંત્રિક વિધિ માટે અંતિમ સંસ્કારની ચિતામાંથી વૃદ્ધ મહિલાની અસ્થિ પણ ચોરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.અસ્થિની ચોરીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ શહેરના ચોરાખી મંદિર સ્થિત સ્મશાન ભૂમિમાંથી અસ્થિઓ ચોરવાનો મામલો સામે આવ્યો હતો.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here