Friday, September 20, 2024
HomeGujaratAhmedabadવડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે , સરકારને...

વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે , સરકારને કર્મચારી આંદોલનના એલાનથી ડર લાગ્યો

Date:

spot_img

Related stories

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

IPL સ્ટાર અને કાંગારૂઓએ હિટમેન નો રેકોર્ડ તોડ્યો,તોફાની બેટરની...

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની...

શ્રમિકોને ચૂંટણીની ઋતુ’માં લ્હાણી, દરરોજ કામ વિના 800થી 1000ની...

મિલેનિયમ સિટીના નામથી ઓળખાતા ગુરુગ્રામનો 'લેબર ચોક' હાલમાં વેરાન...

અનિલ કપૂરની ધ નાઈટ મેનેજર 2024 ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં...

અનિલ કપૂર જીતની પળોજણમાં છે! એક સાથે બે બ્લોકબસ્ટર...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...
spot_img

ગાંધીનગર : ગુજરાતના કર્મચારીઓએ જૂની માગણીઓ સંદર્ભે આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે ત્યારે ભીંસમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકારે કર્મચારી મંડળો સાથે સમધાનના પ્રયાસો શરૂ કર્યા છે. વિવિધ કર્મચારી મંડળો સાથે સરકારે મંત્રણા શરૂ કરી છે.ખાસ કરીને વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીઓના વિરોધ પ્રદર્શનથી સરકારને ડર લાગી રહ્યો છે. કેટલાક કર્મચારી આગેવાનો આજે સચિવાલયમાં પાંચ મંત્રીઓની બનેલી કમિટી સમક્ષ રજૂઆત માટે ગયા હતા પરંતુ તેમાં કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઇ નિરાકરણ આવી શક્યું નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 2022માં કર્મચારી મંડળો સાથે સરકારે સમાધાન કર્યું હતું અને પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી પરંતુ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ નહીં મળતાં કર્મચારી મંડળોએ આંદોલનના કાર્યક્રમો આપ્યાં છે.રાજ્યના કર્મચારીઓની મુખ્ય માગણી જૂની પેન્શન યોજના શરૂ કરવાની છે. એ ઉપરાંત રહેમરાહે નોકરીની બંધ થયેલી પ્રથા શરૂ કરવા, કર્મચારીની 50 વર્ષની વય પછી ખાતાકીય પરીક્ષામાં મુક્તિ, પગારધોરણોની વિસંગતતા દૂર કરવી, નિવૃત્તિ વય 60 વર્ષ કરવા, નિવૃત્તિ પછી પુનઃ નિમણૂકો બંધ કરવી, રાહત દરના પ્લોટ આપવા સહિત કુલ 15 પ્રશ્નો પડતર છે.

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

IPL સ્ટાર અને કાંગારૂઓએ હિટમેન નો રેકોર્ડ તોડ્યો,તોફાની બેટરની...

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની...

શ્રમિકોને ચૂંટણીની ઋતુ’માં લ્હાણી, દરરોજ કામ વિના 800થી 1000ની...

મિલેનિયમ સિટીના નામથી ઓળખાતા ગુરુગ્રામનો 'લેબર ચોક' હાલમાં વેરાન...

અનિલ કપૂરની ધ નાઈટ મેનેજર 2024 ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં...

અનિલ કપૂર જીતની પળોજણમાં છે! એક સાથે બે બ્લોકબસ્ટર...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here