Wednesday, June 11, 2025
HomeIndiaPM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સત્તાના ભૂખ્યા...

PM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સત્તાના ભૂખ્યા લોકોને.

Date:

spot_img

Related stories

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની...

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો...

વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની...

ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના...

ધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા...

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ...

ઝી દેશભરને ‘આપકા અપના ઝી’ સાથે ‘એક્તા’ની ઉજવણી કરવા...

ઝી ભારતની સૌથી જાણિતી અને પસંદગીની મીડિયા બ્રાન્ડ્સ છે,...

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે...

ડ્રિમ અલ્ટીમેટ ટેબલ ટેનિસ જુનિયર્સ ના સીઝન 1 માં...

ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર -15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે...
spot_img

આજે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. અહીં તેમણે ભૂવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા વિવાદને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

PM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન :

તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો તો, જેના કારણે કોંગ્રેસની ઈકોસિસ્ટમના લોકો પરેશાન અને ભડકેલા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમના ભાગ લેવા મુદ્દે ઘણી ચર્ચા થઈ અને વિપક્ષોએ તેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતા અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચિઢાતા હતા. આજના સમયમાં પણ જે લોકો ભારતીય સમાજના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ગણેશ ઉત્સવથી ચિડાય છે. સત્તાના ભૂખ્યાં લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે.’વડાપ્રધાને કહ્યું કે, ‘કોંગ્રેસ અને તેની ઈકો-સિસ્ટમના લોકો ભડકેલા છે, કારણ કે મેં ગણપતિ પૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં છે અને તેમણે ત્યાં પણ પાપ કર્યું છે. તેમણે ભગવાન ગણેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. તે તસવીરો સામે આવ્યા બાદ આખો દેશ સ્તબ્ધ છે. આપણે આવા ઘૃણાસ્પદ તત્વોને આગળ ન વધવા દેવા જોઈએ, આપણે હજુ ઘણી પ્રગતિ કરવાની છે.’

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની...

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો...

વર્ચ્યુઅલ ટચ સ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની...

ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના...

ધ વેલ્થ કંપનીએ ભારતના રિયલ એસ્ટેટની ક્ષમતાનો લાભ મેળવવા...

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ...

ઝી દેશભરને ‘આપકા અપના ઝી’ સાથે ‘એક્તા’ની ઉજવણી કરવા...

ઝી ભારતની સૌથી જાણિતી અને પસંદગીની મીડિયા બ્રાન્ડ્સ છે,...

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું

દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે...

ડ્રિમ અલ્ટીમેટ ટેબલ ટેનિસ જુનિયર્સ ના સીઝન 1 માં...

ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર -15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here