Friday, September 20, 2024
HomeIndiaપૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી , જો શરીરમાં આ લક્ષણો દેખાય તો...

પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી , જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં

Date:

spot_img

Related stories

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

IPL સ્ટાર અને કાંગારૂઓએ હિટમેન નો રેકોર્ડ તોડ્યો,તોફાની બેટરની...

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની...

શ્રમિકોને ચૂંટણીની ઋતુ’માં લ્હાણી, દરરોજ કામ વિના 800થી 1000ની...

મિલેનિયમ સિટીના નામથી ઓળખાતા ગુરુગ્રામનો 'લેબર ચોક' હાલમાં વેરાન...

અનિલ કપૂરની ધ નાઈટ મેનેજર 2024 ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં...

અનિલ કપૂર જીતની પળોજણમાં છે! એક સાથે બે બ્લોકબસ્ટર...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

વડોદરા નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સ્કિલ...

વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને...
spot_img

ચોમાસાના આગમન સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. એવામાં પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ચિકનગુનિયાનો એક નવો વેરિઅન્ટ પુણેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ નવો વેરિઅન્ટ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ નવા વેરિઅન્ટના લક્ષણો પણ ચિકનગુનિયાથી તદ્દન અલગ છે. આનો ચેપ લાગ્યા બાદ દર્દીમાં વિવિધ ગંભીર લક્ષણો જોવા મળે છે.ચિકનગુનિયાના નવા વેરિઅન્ટનો ચેપ લાગ્યા બાદ કેટલાક દર્દીઓમાં લકવાનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂણેમાં અત્યાર સુધીમાં ચિકનગુનિયાના મ્યૂટેટિડ વાયરસના 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં 20 ટકા એવા દર્દી છે જેમાં વિચિત્ર લક્ષણ જોવા મળ્યા હોય. આ વધતા કેસના કારણે લોકોની સાથે સાથે હેલ્થ એક્સપર્ટ પણ ચિંતામાં મુકાય ગયા છે. માહિતી અનુસાર, ડોકટરોએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પાસેથી તાત્કાલિક ઇન્ટરવેંશનની માંગ કરી છે જેથી કરીને વેરિઅન્ટને ફેલાતો અટકાવી શકાય.

ચિકનગુનિયા કેમ બદલાઈ રહ્યો છે?

એક્સપર્ટ અનુસાર કોઈપણ વાયરસ પોતાને લાંબા સમય સુધી જીવંત રાખવામાં માટે પોતાનામાં ફેરફાર કર્યા કરે છે. જેને મ્યૂટેશન કહે છે. મ્યૂટેશન થયા બાદ વાયરસની એક નવો સ્ટ્રેન બને છે. જે પહેલા કરતા થોડો અલગ અને ખતરનાક હોય છે. એવું શક્ય છે કે ચિકનગુનિયા વાયરસમાં થઈ રહેલા ફેરફારોને કારણે તેના લક્ષણો બદલાઈ રહ્યા છે અને ગંભીર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નવા લક્ષણોવાળા દર્દીઓના નમૂનાઓનું NIV માં મોટા પાયે પરીક્ષણ કરવામાં આવે જેથી તે જાણી શકાય કે સ્ટ્રેન કયો છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

IPL સ્ટાર અને કાંગારૂઓએ હિટમેન નો રેકોર્ડ તોડ્યો,તોફાની બેટરની...

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની...

શ્રમિકોને ચૂંટણીની ઋતુ’માં લ્હાણી, દરરોજ કામ વિના 800થી 1000ની...

મિલેનિયમ સિટીના નામથી ઓળખાતા ગુરુગ્રામનો 'લેબર ચોક' હાલમાં વેરાન...

અનિલ કપૂરની ધ નાઈટ મેનેજર 2024 ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં...

અનિલ કપૂર જીતની પળોજણમાં છે! એક સાથે બે બ્લોકબસ્ટર...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

વડોદરા નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સ્કિલ...

વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here