Thursday, February 27, 2025
HomeIndiaપૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી , જો શરીરમાં આ લક્ષણો દેખાય તો...

પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી , જો શરીરમાં આ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં

Date:

spot_img

Related stories

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...
spot_img

ચોમાસાના આગમન સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. એવામાં પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ચિકનગુનિયાનો એક નવો વેરિઅન્ટ પુણેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ નવો વેરિઅન્ટ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ નવા વેરિઅન્ટના લક્ષણો પણ ચિકનગુનિયાથી તદ્દન અલગ છે. આનો ચેપ લાગ્યા બાદ દર્દીમાં વિવિધ ગંભીર લક્ષણો જોવા મળે છે.ચિકનગુનિયાના નવા વેરિઅન્ટનો ચેપ લાગ્યા બાદ કેટલાક દર્દીઓમાં લકવાનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂણેમાં અત્યાર સુધીમાં ચિકનગુનિયાના મ્યૂટેટિડ વાયરસના 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં 20 ટકા એવા દર્દી છે જેમાં વિચિત્ર લક્ષણ જોવા મળ્યા હોય. આ વધતા કેસના કારણે લોકોની સાથે સાથે હેલ્થ એક્સપર્ટ પણ ચિંતામાં મુકાય ગયા છે. માહિતી અનુસાર, ડોકટરોએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પાસેથી તાત્કાલિક ઇન્ટરવેંશનની માંગ કરી છે જેથી કરીને વેરિઅન્ટને ફેલાતો અટકાવી શકાય.

ચિકનગુનિયા કેમ બદલાઈ રહ્યો છે?

એક્સપર્ટ અનુસાર કોઈપણ વાયરસ પોતાને લાંબા સમય સુધી જીવંત રાખવામાં માટે પોતાનામાં ફેરફાર કર્યા કરે છે. જેને મ્યૂટેશન કહે છે. મ્યૂટેશન થયા બાદ વાયરસની એક નવો સ્ટ્રેન બને છે. જે પહેલા કરતા થોડો અલગ અને ખતરનાક હોય છે. એવું શક્ય છે કે ચિકનગુનિયા વાયરસમાં થઈ રહેલા ફેરફારોને કારણે તેના લક્ષણો બદલાઈ રહ્યા છે અને ગંભીર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નવા લક્ષણોવાળા દર્દીઓના નમૂનાઓનું NIV માં મોટા પાયે પરીક્ષણ કરવામાં આવે જેથી તે જાણી શકાય કે સ્ટ્રેન કયો છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here