Friday, September 20, 2024
HomeIndiaJPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ

Date:

spot_img

Related stories

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

IPL સ્ટાર અને કાંગારૂઓએ હિટમેન નો રેકોર્ડ તોડ્યો,તોફાની બેટરની...

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની...
spot_img

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ઉપસ્થિત બે ટોચના મુસ્લિમ સંગઠનોએ વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ દર્શાવ્યો હતો. ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રતિનિધિએ જેપીસી સાથે બેઠક કરી હતી.મહાજે બિલને સમર્થન આપ્યું અને કહ્યું કે તે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે. ભ્રષ્ટાચાર અને તકવાદને ખતમ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મહાજના પ્રતિનિધિમંડળે કહ્યું કે દેશને ધાર્મિક ગ્રંથોથી નહીં પરંતુ કાયદાથી ચલાવવો જોઈએ. તેમણે સમિતિને કહ્યું કે બિલમાં ‘વક્ફ બાય યુઝર્સ’નો ઉલ્લેખ નથી અને તેને બિલમાં સામેલ કરવો જોઈએ.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

IPL સ્ટાર અને કાંગારૂઓએ હિટમેન નો રેકોર્ડ તોડ્યો,તોફાની બેટરની...

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here