Tuesday, March 10, 2026
HomeIndiaJPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ઉપસ્થિત બે ટોચના મુસ્લિમ સંગઠનોએ વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ દર્શાવ્યો હતો. ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રતિનિધિએ જેપીસી સાથે બેઠક કરી હતી.મહાજે બિલને સમર્થન આપ્યું અને કહ્યું કે તે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે. ભ્રષ્ટાચાર અને તકવાદને ખતમ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મહાજના પ્રતિનિધિમંડળે કહ્યું કે દેશને ધાર્મિક ગ્રંથોથી નહીં પરંતુ કાયદાથી ચલાવવો જોઈએ. તેમણે સમિતિને કહ્યું કે બિલમાં ‘વક્ફ બાય યુઝર્સ’નો ઉલ્લેખ નથી અને તેને બિલમાં સામેલ કરવો જોઈએ.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here