Friday, June 5, 2026
HomeIndiaJPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ઉપસ્થિત બે ટોચના મુસ્લિમ સંગઠનોએ વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ દર્શાવ્યો હતો. ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રતિનિધિએ જેપીસી સાથે બેઠક કરી હતી.મહાજે બિલને સમર્થન આપ્યું અને કહ્યું કે તે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે. ભ્રષ્ટાચાર અને તકવાદને ખતમ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મહાજના પ્રતિનિધિમંડળે કહ્યું કે દેશને ધાર્મિક ગ્રંથોથી નહીં પરંતુ કાયદાથી ચલાવવો જોઈએ. તેમણે સમિતિને કહ્યું કે બિલમાં ‘વક્ફ બાય યુઝર્સ’નો ઉલ્લેખ નથી અને તેને બિલમાં સામેલ કરવો જોઈએ.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here