Monday, May 5, 2025
HomeGujaratAhmedabadઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય સશસ્ત્ર દળોના જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) અને અન્ય રેન્ક (ORs) માટે યૂનિક રીતે તૈયાર કરેલ 12 સપ્તાહનોસઘન તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો. ઇડીઆઇઆઇ કેમ્પસ ખાતે ‘સંરક્ષણ કર્મચારીઓની ઉદ્યમી તાલીમ” વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્મી, નેવી અને એરફોર્સના 31 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સશસ્ત્ર દળોથી નાગરિક જીવનમાં સંક્રમણ સાથે આવતા અનોખા પડકારો અને તકોને સમજતા અભ્યાસક્રમમાં વ્યવસાયિક વિચારધારા, આયોજન, નાણાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ, નેતૃત્વ અને વ્યવહારિક વ્યવસાય અમલીકરણમાં વ્યાપક તાલીમ આપવામાં આવી હતી અને સહભાગીઓને તેમના લોન્ચ અને સંચાલન માટે જરૂરી જ્ઞાન અને સાધનો સાથે સશક્તિકરણ આપવામાં આવ્યું હતું.ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લા એ કહ્યું કે, “ઉદ્યોગ સાહસિક કૌશલ્ય સશસ્ત્ર દળોમાંથી નાગરિક જીવનમાં સંક્રમણની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે. આ કાર્યક્રમ ખાસ કરીને સશસ્ત્ર દળના કર્મચારીઓને તેમના યૂનિક વ્યક્તિત્વના ગુણો પર લાભ મેળવવા, ઉદ્યોગસાહસિક કૌશલ્ય પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યોગ્યતાઓ અને તેમના પોતાના વ્યવસાયને ફ્લોટ કરવા માટે હું ખુશ છું કે, અમે તેમને યોગ્ય રીતે સલાહ અને તાલીમ પ્રદાન કરી શક્યા.”પ્રશિક્ષણ કાર્યક્રમ બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સૈદ્ધાંતિક શિક્ષણ સાથે વ્યવહારિક એક્સપોઝરનો સંયોજન કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કા દરમિયાન, સહભાગીઓએ આંત્રપ્રિન્યોરશીપ અને ઇડીઆઇઆઇના ફેકલ્ટીના અગ્રણી નિષ્ણાતો દ્વારા સુવિધાયુક્ત ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ અને વર્કશોપમાં હાજરી આપી હતી. 120 સત્રોને આવરી લેતા ઉદ્યોગસાહસિકતામાં મજબૂત પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં વ્યવસાયની સ્થાપના અને ચલાવવા માટે જરૂરી મુખ્ય પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here