Sunday, April 20, 2025
HomeGujaratયુનિ.ના તમામ પ્રોફેસરો આજે સફેદ વસ્ત્રો-કાળી પટ્ટીમાં મૌન રેલી યોજશે

યુનિ.ના તમામ પ્રોફેસરો આજે સફેદ વસ્ત્રો-કાળી પટ્ટીમાં મૌન રેલી યોજશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગુજરાત યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને એચઓડીને ઓફિસમાં ઘુસી મારવાની અને તોડફોડ કરી ગાળાગાળી કરવાની ઘટનામાં પ્રોફેસરની તરફેણમાં શૈક્ષણિક મંડળો આવ્યા છે ત્યારે આવતીકાલે યુનિ.ના તમામ પ્રોફેસરો સફેદ વસ્ત્રો પહેરી અને કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજશે. યુનિ.ખાતે મૌન દેખાવો સાથે પ્રોફેસરો કુલપતિને આવેદનપત્ર આપશે.

ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (ગુટા)ના નેજા હેઠળ આવતીકાલે સવારે ૧૧ વાગે મોટી સંખ્યામા પ્રોફેસરો યુનિ.કેમ્પસમાં આવેલા લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ ખાતે એકઠા થશે.જ્યાંથી હુમલાનો ભોગ બનેલા પ્રોફેસર એન.કે.જૈન સાથે તમામ પ્રોફેસરો મૌન રેલી યોજશે અને યુનિ.ટાવર બિલ્ડીગ સુધી રેલી કરશે.

આ મૌન રેલીમાં યુનિ.ના તમામ ભનવનોના પ્રોફેસરો જોડાશે અને સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી પહેરી મૌન દેખાવો કરશે.મૌન દેખાવો પ્રોફેસરો કુલપતિને રૃબર મળીને આવેદનપત્ર આપશે અને પ્રોફેસરોની સુરક્ષા મુદ્દે કડક પગલા લેવા અને આ ઘટનામાં કાર્યવાહી ઉગ્ર માંગ કરશે.

gujarat university proffeser strike
gujarat university proffeser strike

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here