Monday, March 9, 2026
HomeIndiaશિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો પેચ મહારાષ્ટ્રમાં ?ભાજપ...

શિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો પેચ મહારાષ્ટ્રમાં ?ભાજપ કરી રહ્યું છે દબાણ

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર કર્યો છે. સૂત્રો અનુસાર, શિંદે ડેપ્યુટી સીએમ પદ લેવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ પક્ષના બીજા કોઈ નેતાને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. એકનાથ શિંદેએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી સકારાત્મક નિવેદન આપ્યું હતું, પરંતુ મુંબઈમાં આ મુદ્દે યોજાનારી બેઠકો રદ થતાં ફરી પાછો વિવાદ વકર્યો હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, શિંદેએ વિધાનસભામાં અધ્યક્ષ પદ અને ગૃહ મંત્રાલય ઉપરાંત નગર વિકાસ વિભાગની જવાબદારીઓ માગી હતી. શિંદે સતત નિવેદનો આપી પોતે ભાજપની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અંદરોઅંદર વિખવાદ જોવા મળ્યો છે.મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા લોકોના મતે, ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોને એકતાનો સંદેશ આપવા માટે તેની સરકારની મુખ્ય ટીમમાં શિંદેને તેના ડેપ્યુટી સીએમ તરીકે સામેલ કરવા માંગે છે. જોકે, શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને શાહની પસંદગીને અનુસરશે. પરંતુ શિંદેએ આ પદ લેવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે.ભાજપ પણ ઈચ્છે છે કે મહાવિકાસ આઘાડીના લોકો આ મહત્વના મુદ્દાને લઈને કોઈ નવો વિવાદ ઉભો ન કરે, તેથી ભાજપના નેતાઓ શિંદેને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા સતત મનાવી રહ્યા છે. આ નિર્ણય અંગે અન્ય એક સૂત્રનું માનવું છે કે જો શિંદે સાચા ભાઈની જેમ ભાજપને સાથ-સહકાર આપતાં રહે તો ભાજપને વારંવાર અજિત પવાર તરફ જોવાની જરૂર નહીં પડે.

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here