Friday, June 5, 2026
Homenationalકમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

કમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રાયલ કેસના ચુકાદાને પલટાવતા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે.

કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા બાદ ભારતના રાજકારણમાં શિયાળાની ઠંડીમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. આ મુદ્દે હવે શિખ રાજનીતિ તેજ થઇ છે. પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે કોંગ્રેસને 84ના રમખાણોના અન્ય આરોપી કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી નહિ બનાવવાની માગ કરી છે.

ભગવંત માને કહ્યું કે,‘કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇંચાર્જ બનાવવા પર રાજ્યની જનતાના વિરોધ બાદ તેમને હટાવી દીધા હતા. હવે કેમ જનતાના વિરોધ પર તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેતા નથી? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ છે. લોકોએ કમલનાથને રમખાણને ભડકાવતા જોયા હતા, તેમની સામે કોઇ એફઆઇઆર દાખલ કેમ ન થઇ?

બીજી તરફ અકાલી દળના નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ગાંધી પરીવારને આડે હાથ લેતા કહ્યું કે, સજ્જન કુમાર બાદ હવે કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર અને કમલનાથનો પણ નંબર આવશે અને અંતમાં ગાંધી પરીવાર પર પણ નિર્ણય થશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here