Wednesday, March 11, 2026
HomeGujarat અદાણીઅમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો

 અદાણીઅમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

અમદાવાદની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ઈવેન્ટ એવી અદાણી અમદાવાદ મેરેથોનની નવમી એડિશન 30 નવેમ્બર 2025નાં રોજ યોજાશે. આ ઈવેન્ટ ફિટનેસ, એકતા અને દેશભક્તિથી ભરપુર વધુ એક જીવંત ઉજવણીનો વાયદો આપે છે. આ કાર્યક્રમ પ્રેરણાદાયી ભાગીદારીના દાયકાની નજીક પહોંચ્યું છે ત્યારે 15 ઓગસ્ટ 2025ના રોજ રજીસ્ટ્રેશનનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.આ ઈવેન્ટ મેરેથોન કરતા શહેરની એક સાંસ્કૃતિક પહેલ તરીકે વિકસિત થઈ છે. જેના હૃદયમાં #Run4OurSoldiersની પડઘો પાડતી થીમ જ રહેલી છે, જે ભારતીય સશસ્ત્રદળોની હિંમત અને નિઃસ્વાર્થ સેવાને ટ્રિબ્યુટ આપવાની પરંપરા છે. આ વર્ષે વધારાનું ભાવનાત્મક જોડાણ પણ જોવા મળવાનું છે, કારણ કે- અમદાવાદ અને અદાણી પરિવાર આ વર્ષની શરૂઆતમાં જોખમી સ્થિતિ હતી ત્યારે રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપણા સંરક્ષણ દળોએ કરેલા પ્રયાસો બદલ તેમને સન્માનિત કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.અદાણી અમદાવાદ મેરેથોન પોતાની આગવી છાપ છોડવા માટે 10 વર્ષની સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક ડગલું દૂર છે.વર્ષ 2022થી આ ઈવેન્ટ ગ્લોબલ મેરેથોન ઈવેન્ટ લિસ્ટનો ભાગ બની છે, જેને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન અને ડિસ્ટન્સ રેસીસ (AIMS) દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ઈવેન્ટને હાલના સમયગાળામાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારતની મુખ્ય રનિંગ ઈવેન્ટ્સમાં પોતાનું કદ મજબૂત કર્યાની માન્યતા પણ હાંસલ કરી છે.અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત આ મેરેથોનનું 2025માં પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી ફ્લેગ ઓફ કરાશ. જ્યાંથી શહેરના પ્રતિષ્ઠિત સ્થળો એવા અટલબ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસબ્રિજ પાસેથી સ્પર્ધકો પસાર થશે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here