Friday, June 5, 2026
HomeGujarat અદાણીઅમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો

 અદાણીઅમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ઈવેન્ટ એવી અદાણી અમદાવાદ મેરેથોનની નવમી એડિશન 30 નવેમ્બર 2025નાં રોજ યોજાશે. આ ઈવેન્ટ ફિટનેસ, એકતા અને દેશભક્તિથી ભરપુર વધુ એક જીવંત ઉજવણીનો વાયદો આપે છે. આ કાર્યક્રમ પ્રેરણાદાયી ભાગીદારીના દાયકાની નજીક પહોંચ્યું છે ત્યારે 15 ઓગસ્ટ 2025ના રોજ રજીસ્ટ્રેશનનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.આ ઈવેન્ટ મેરેથોન કરતા શહેરની એક સાંસ્કૃતિક પહેલ તરીકે વિકસિત થઈ છે. જેના હૃદયમાં #Run4OurSoldiersની પડઘો પાડતી થીમ જ રહેલી છે, જે ભારતીય સશસ્ત્રદળોની હિંમત અને નિઃસ્વાર્થ સેવાને ટ્રિબ્યુટ આપવાની પરંપરા છે. આ વર્ષે વધારાનું ભાવનાત્મક જોડાણ પણ જોવા મળવાનું છે, કારણ કે- અમદાવાદ અને અદાણી પરિવાર આ વર્ષની શરૂઆતમાં જોખમી સ્થિતિ હતી ત્યારે રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપણા સંરક્ષણ દળોએ કરેલા પ્રયાસો બદલ તેમને સન્માનિત કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.અદાણી અમદાવાદ મેરેથોન પોતાની આગવી છાપ છોડવા માટે 10 વર્ષની સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક ડગલું દૂર છે.વર્ષ 2022થી આ ઈવેન્ટ ગ્લોબલ મેરેથોન ઈવેન્ટ લિસ્ટનો ભાગ બની છે, જેને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન અને ડિસ્ટન્સ રેસીસ (AIMS) દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ઈવેન્ટને હાલના સમયગાળામાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારતની મુખ્ય રનિંગ ઈવેન્ટ્સમાં પોતાનું કદ મજબૂત કર્યાની માન્યતા પણ હાંસલ કરી છે.અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત આ મેરેથોનનું 2025માં પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી ફ્લેગ ઓફ કરાશ. જ્યાંથી શહેરના પ્રતિષ્ઠિત સ્થળો એવા અટલબ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસબ્રિજ પાસેથી સ્પર્ધકો પસાર થશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here