Thursday, June 25, 2026
HomeGujarat અદાણીઅમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો

 અદાણીઅમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ઈવેન્ટ એવી અદાણી અમદાવાદ મેરેથોનની નવમી એડિશન 30 નવેમ્બર 2025નાં રોજ યોજાશે. આ ઈવેન્ટ ફિટનેસ, એકતા અને દેશભક્તિથી ભરપુર વધુ એક જીવંત ઉજવણીનો વાયદો આપે છે. આ કાર્યક્રમ પ્રેરણાદાયી ભાગીદારીના દાયકાની નજીક પહોંચ્યું છે ત્યારે 15 ઓગસ્ટ 2025ના રોજ રજીસ્ટ્રેશનનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.આ ઈવેન્ટ મેરેથોન કરતા શહેરની એક સાંસ્કૃતિક પહેલ તરીકે વિકસિત થઈ છે. જેના હૃદયમાં #Run4OurSoldiersની પડઘો પાડતી થીમ જ રહેલી છે, જે ભારતીય સશસ્ત્રદળોની હિંમત અને નિઃસ્વાર્થ સેવાને ટ્રિબ્યુટ આપવાની પરંપરા છે. આ વર્ષે વધારાનું ભાવનાત્મક જોડાણ પણ જોવા મળવાનું છે, કારણ કે- અમદાવાદ અને અદાણી પરિવાર આ વર્ષની શરૂઆતમાં જોખમી સ્થિતિ હતી ત્યારે રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપણા સંરક્ષણ દળોએ કરેલા પ્રયાસો બદલ તેમને સન્માનિત કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.અદાણી અમદાવાદ મેરેથોન પોતાની આગવી છાપ છોડવા માટે 10 વર્ષની સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક ડગલું દૂર છે.વર્ષ 2022થી આ ઈવેન્ટ ગ્લોબલ મેરેથોન ઈવેન્ટ લિસ્ટનો ભાગ બની છે, જેને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન અને ડિસ્ટન્સ રેસીસ (AIMS) દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ઈવેન્ટને હાલના સમયગાળામાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારતની મુખ્ય રનિંગ ઈવેન્ટ્સમાં પોતાનું કદ મજબૂત કર્યાની માન્યતા પણ હાંસલ કરી છે.અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત આ મેરેથોનનું 2025માં પણ સાબરમતી રિવરફ્રન્ટ પરથી ફ્લેગ ઓફ કરાશ. જ્યાંથી શહેરના પ્રતિષ્ઠિત સ્થળો એવા અટલબ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસબ્રિજ પાસેથી સ્પર્ધકો પસાર થશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here