Friday, June 5, 2026
HomeGujaratપ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની...

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રામ નથી એ ભવન,વન બની જાય છે.
રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે.
હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથા ઇષ્ટ,પરમપ્રિય માધ્યમ છે.”
ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે.
બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.
બીજ પંક્તિઓ:
જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇહિ;
નગર ગાંઉ પુર આગ લગાવહિં
-બાલકાંડ દોહા-૧૮૩
ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ;
ગઇ તંહાં જહં સુરમુનિ જારી
-બાલકાંડ દોહા-૧૮૪
આ બીજ પંક્તિઓ સાથે નવમા દિવસે બાપુએ નિમિતમાત્ર મનોરથી હરેશ નટવરલાલ સંઘવી(વીણા ડેવલપર્સ) પરિવાર તેમજ પદ્મશ્રીથી સન્માનિત પરમ વિરાગી રમેશ બાબાજી-જેનાં દ્વારા ૬૫૦૦૦થી વધારે ગાયોનું પાલન પોષણ થાય છે એ બદલ બાપુએ આયોજનથી માંડી બધા માટે ખૂબ જ પ્રસન્નતા,સાધુવાદ સાથે લખીને જણાવ્યું કે: બાબાજીનો ગૌસંકલ્પ અને હનુમાનજી રુદ્રનાં રૂપમાં સંરક્ષણથી,પુણ્ય પ્રેમપ્રસાદથી આ કથાનું પ્રમાણ અને પરિણામ આપણને મળ્યું છે. અગાઉ બાબાજીએ ૧૯૭૫માં કરેલી શ્રીમદ ભાગવત કથાને પુસ્તક રૂપે લખાઇ એ પછી એનું મરાઠીમાં રૂપાંતર પટવર્ધન સાહેબે કર્યું તેનું આજે વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ કરવામાં આવ્યું. બાબાજી આ કથાથી ખુબ ખુશ હતા અને એક જ શબ્દ આપ્યો-એક્સેલન્ટ! આ કથા દ્વારા આજ સુધીમાં ૧૬ કરોડ રૂપિયા જેવી રાશિ ગૌશાળા માટે એકછી કરવામાં આવી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here