Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadરેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

રેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આગામી ૩૦ સુધી આ કામગીરી ચાલુ રહેશે જેમાં શાંતિ એકસપ્રેસ તેમ જ અમદાવાદ અને આણંદની મેમુ ટ્રેનોની આવનજાવનમાં ફેરફાર થનાર છે. ટાઈમમાં ફેરફાર થનારી ટ્રેનો આ મુજબ છે. ટ્રેન નં.૧૯૩૦૯ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી અમદાવાદથી દોડશે અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રદ્‌ રહેશે.
૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી ઇન્દોરથી ઉપડનારી ટ્રેન નં.૧૯૩૧૦ ઇન્દોર -ગાંધીનગર શાંતિ એક્સપ્રેસોને પણ અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. ૬૯૧૯૧ આણંદ-ગાંધીનગર મેમૂ તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૩૧/૬૯૧૩૨ અમદાવાદ-ગાંધીનગર – અમદાવાદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here