Friday, June 5, 2026
HomeNew Delhi'...સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા': અસદુદ્દીન ઓવૈસી

‘…સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા’: અસદુદ્દીન ઓવૈસી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...
Parbhani: AIMIM chief Asaduddin Owaisi addresses a protest organised by the All India Muslim Personal Law Board (AIMPLB) against the Waqf Act, in Parbhani, Maharashtra, on Sunday, April 27, 2025. (IANS)

તેલંગાણા: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા, તેમણે પીએમ મોદી પર દ્વેષ અને ધર્મના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ગોલવલકરે એક મેગેઝિનમાં લખ્યું હતું કે,સોમનાથ મંદિરની લૂંટમાં હિન્દુ રાજાઓ સામેલ હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે, આપણે ઇતિહાસનો બદલો લેવો પડશે. રાવણની ક્રૂરતા, મહાભારતમાં કૌરવોના દુષ્ટ કાર્યોનો બદલો કોણ લેશે? દિલ્હીમાં શીખોના રક્તપાતનો બદલો કોણ લેશે? દેશમાં ભૂખ્યા સૂતા લાખો બાળકોનો બદલો કોણ લેશે? બદલો છોડો, પહેલા પરિવર્તન લાવો…”આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગોલવાલકરે ઓર્ગેનાઈઝર મેગેઝિનમાં લખ્યું હતું કે, સોમનાથ મંદિરને જ્યારે લૂંટવામાં આવી રહ્યું હતું ત્યારે હિન્દુ રાજાઓ પણ તેમા સામેલ હતા. પીએમ મોદીને પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે, બોલો કોણ હતા આ લોકો ?

પીએમ મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ આગળ કહ્યું હતું કે, તેઓ હંમેશા નફરતની વાત જ કરે છે. બદલો લેવાની ભાવના છોડો પહેલા તમે બદલો. તમારી જવાબદારી શું છે એ જુઓ. RSS પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું હતું કે, આપના એક કાર્યકરનું નામ બતાવો જેણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય કે, અંગ્રેજોની ગોળી ખાધી હોય.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here