Friday, June 26, 2026
HomeNew Delhi'...સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા': અસદુદ્દીન ઓવૈસી

‘…સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા’: અસદુદ્દીન ઓવૈસી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...
Parbhani: AIMIM chief Asaduddin Owaisi addresses a protest organised by the All India Muslim Personal Law Board (AIMPLB) against the Waqf Act, in Parbhani, Maharashtra, on Sunday, April 27, 2025. (IANS)

તેલંગાણા: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા, તેમણે પીએમ મોદી પર દ્વેષ અને ધર્મના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ગોલવલકરે એક મેગેઝિનમાં લખ્યું હતું કે,સોમનાથ મંદિરની લૂંટમાં હિન્દુ રાજાઓ સામેલ હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે, આપણે ઇતિહાસનો બદલો લેવો પડશે. રાવણની ક્રૂરતા, મહાભારતમાં કૌરવોના દુષ્ટ કાર્યોનો બદલો કોણ લેશે? દિલ્હીમાં શીખોના રક્તપાતનો બદલો કોણ લેશે? દેશમાં ભૂખ્યા સૂતા લાખો બાળકોનો બદલો કોણ લેશે? બદલો છોડો, પહેલા પરિવર્તન લાવો…”આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગોલવાલકરે ઓર્ગેનાઈઝર મેગેઝિનમાં લખ્યું હતું કે, સોમનાથ મંદિરને જ્યારે લૂંટવામાં આવી રહ્યું હતું ત્યારે હિન્દુ રાજાઓ પણ તેમા સામેલ હતા. પીએમ મોદીને પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે, બોલો કોણ હતા આ લોકો ?

પીએમ મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ આગળ કહ્યું હતું કે, તેઓ હંમેશા નફરતની વાત જ કરે છે. બદલો લેવાની ભાવના છોડો પહેલા તમે બદલો. તમારી જવાબદારી શું છે એ જુઓ. RSS પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું હતું કે, આપના એક કાર્યકરનું નામ બતાવો જેણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય કે, અંગ્રેજોની ગોળી ખાધી હોય.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here