Monday, September 14, 2026
HomeNew Delhi'...સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા': અસદુદ્દીન ઓવૈસી

‘…સોમનાથ મંદિર લૂંટવામાં હિન્દુ રાજાઓ પણ હતા’: અસદુદ્દીન ઓવૈસી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...
Parbhani: AIMIM chief Asaduddin Owaisi addresses a protest organised by the All India Muslim Personal Law Board (AIMPLB) against the Waqf Act, in Parbhani, Maharashtra, on Sunday, April 27, 2025. (IANS)

તેલંગાણા: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા, તેમણે પીએમ મોદી પર દ્વેષ અને ધર્મના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ગોલવલકરે એક મેગેઝિનમાં લખ્યું હતું કે,સોમનાથ મંદિરની લૂંટમાં હિન્દુ રાજાઓ સામેલ હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે, આપણે ઇતિહાસનો બદલો લેવો પડશે. રાવણની ક્રૂરતા, મહાભારતમાં કૌરવોના દુષ્ટ કાર્યોનો બદલો કોણ લેશે? દિલ્હીમાં શીખોના રક્તપાતનો બદલો કોણ લેશે? દેશમાં ભૂખ્યા સૂતા લાખો બાળકોનો બદલો કોણ લેશે? બદલો છોડો, પહેલા પરિવર્તન લાવો…”આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિઝામાબાદમાં એક સભાને સંબોધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગોલવાલકરે ઓર્ગેનાઈઝર મેગેઝિનમાં લખ્યું હતું કે, સોમનાથ મંદિરને જ્યારે લૂંટવામાં આવી રહ્યું હતું ત્યારે હિન્દુ રાજાઓ પણ તેમા સામેલ હતા. પીએમ મોદીને પ્રશ્ન કરતા ઓવૈસીએ કહ્યું કે, બોલો કોણ હતા આ લોકો ?

પીએમ મોદી પર નિશાન સાધતા ઓવૈસીએ આગળ કહ્યું હતું કે, તેઓ હંમેશા નફરતની વાત જ કરે છે. બદલો લેવાની ભાવના છોડો પહેલા તમે બદલો. તમારી જવાબદારી શું છે એ જુઓ. RSS પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું હતું કે, આપના એક કાર્યકરનું નામ બતાવો જેણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય કે, અંગ્રેજોની ગોળી ખાધી હોય.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here